AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irani Surname History : ‘ક્યુંકી સાસ ભી બહુથી 2’ની એક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ઈરાની અટકનો અર્થ જાણીશું

| Updated on: Aug 01, 2025 | 9:08 AM
Share
ઈરાની અટક એક સામાન્ય પર્શિયન/પારસી અને મુસ્લિમ સમુદાયમાં જોવા મળે છે, જે ઈરાન દેશ સાથે સંકળાયેલી છે.

ઈરાની અટક એક સામાન્ય પર્શિયન/પારસી અને મુસ્લિમ સમુદાયમાં જોવા મળે છે, જે ઈરાન દેશ સાથે સંકળાયેલી છે.

1 / 7
ઈરાની અટકનો અર્થ અને ઇતિહાસ તેના સાંસ્કૃતિક, ધાર્મિક અને ભૌગોલિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ઈરાની અટકનો અર્થ ઈરાનનો રહેવાસી થાય છે. તે એક વંશીય અને ભૌગોલિક અટક છે જે ઈરાનથી ભારત અથવા અન્ય દેશોમાં આવેલા વ્યક્તિના મૂળને દર્શાવે છે.

ઈરાની અટકનો અર્થ અને ઇતિહાસ તેના સાંસ્કૃતિક, ધાર્મિક અને ભૌગોલિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ઈરાની અટકનો અર્થ ઈરાનનો રહેવાસી થાય છે. તે એક વંશીય અને ભૌગોલિક અટક છે જે ઈરાનથી ભારત અથવા અન્ય દેશોમાં આવેલા વ્યક્તિના મૂળને દર્શાવે છે.

2 / 7
ઈરાની અટક પારસી સમુદાયની અટક માનવામાં આવે છે. 7મી અને 10મી સદીની વચ્ચે, જ્યારે આરબોએ ઈરાનમાં ઇસ્લામ ફેલાવ્યો, ત્યારે ઘણા Zoroastrians લોકો ઈરાન છોડીને ભારતના પશ્ચિમ કિનારે (ગુજરાત, મહારાષ્ટ્ર) સ્થાયી થયા હતા.

ઈરાની અટક પારસી સમુદાયની અટક માનવામાં આવે છે. 7મી અને 10મી સદીની વચ્ચે, જ્યારે આરબોએ ઈરાનમાં ઇસ્લામ ફેલાવ્યો, ત્યારે ઘણા Zoroastrians લોકો ઈરાન છોડીને ભારતના પશ્ચિમ કિનારે (ગુજરાત, મહારાષ્ટ્ર) સ્થાયી થયા હતા.

3 / 7
આમાંના કેટલાક લોકો પાછળથી "પારસી" તરીકે જાણીતા બન્યા, પરંતુ બીજો એક જૂથ 19મી અને 20મી સદીમાં ઈરાનથી સીધો ભારત આવ્યો અને પોતાને "ઈરાની" તરીકે ઓળખાવ્યા.

આમાંના કેટલાક લોકો પાછળથી "પારસી" તરીકે જાણીતા બન્યા, પરંતુ બીજો એક જૂથ 19મી અને 20મી સદીમાં ઈરાનથી સીધો ભારત આવ્યો અને પોતાને "ઈરાની" તરીકે ઓળખાવ્યા.

4 / 7
ઈરાની Zoroastrians સમુદાયને પારસી સમુદાયથી થોડો અલગ માનવામાં આવે છે. તેમની ભાષા, પરંપરાઓ અને સ્થળાંતરની તારીખના આધારે અલગ પાડવામાં આવ્યો છે.

ઈરાની Zoroastrians સમુદાયને પારસી સમુદાયથી થોડો અલગ માનવામાં આવે છે. તેમની ભાષા, પરંપરાઓ અને સ્થળાંતરની તારીખના આધારે અલગ પાડવામાં આવ્યો છે.

5 / 7
ભારતમાં કેટલાક મુસ્લિમ પરિવારોએ ઈરાની અટક અપનાવી હતી. જે દર્શાવે છે કે તેમનો પૂર્વજ ઈરાન અથવા પર્શિયન મૂળનો હતો. મુઘલ સમયગાળા દરમિયાન, ખાસ કરીને 16મી-18મી સદીની વચ્ચે, ઈરાની વિદ્વાનો, કલાકારો, કવિઓ અને અધિકારીઓ ભારતમાં આવ્યા અને અહીં સ્થાયી થયા. તેમાંના ઘણાએ પોતાની ઓળખ તરીકે "ઈરાની" અટક જાળવી રાખી.

ભારતમાં કેટલાક મુસ્લિમ પરિવારોએ ઈરાની અટક અપનાવી હતી. જે દર્શાવે છે કે તેમનો પૂર્વજ ઈરાન અથવા પર્શિયન મૂળનો હતો. મુઘલ સમયગાળા દરમિયાન, ખાસ કરીને 16મી-18મી સદીની વચ્ચે, ઈરાની વિદ્વાનો, કલાકારો, કવિઓ અને અધિકારીઓ ભારતમાં આવ્યા અને અહીં સ્થાયી થયા. તેમાંના ઘણાએ પોતાની ઓળખ તરીકે "ઈરાની" અટક જાળવી રાખી.

6 / 7
ઘણા પારસી વેપારીઓ, લેખકો અને વિદ્વાનો, જેમના પૂર્વજો 19મી સદીમાં યઝદ અને કિરમાન (ઈરાનના શહેરો) થી આવ્યા હતા. વર્તમાન સમયમાં બોલીવુડથી લઈ રાજકીય ક્ષેત્ર સુધી ઈરાની સમુદાયના લોકો ઉચ્ચ પદવી પર જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

ઘણા પારસી વેપારીઓ, લેખકો અને વિદ્વાનો, જેમના પૂર્વજો 19મી સદીમાં યઝદ અને કિરમાન (ઈરાનના શહેરો) થી આવ્યા હતા. વર્તમાન સમયમાં બોલીવુડથી લઈ રાજકીય ક્ષેત્ર સુધી ઈરાની સમુદાયના લોકો ઉચ્ચ પદવી પર જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">