AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : રીવાબા જાડેજાએ ચૂંટણી પહેલા મેળવ્યા સંતોના આર્શીવાદ, ભાજપના અગ્રણીઓ સાથે ધાર્મિક સ્થળોની લીધી મુલાકાત

ગુજરાત ઇલેક્શન 2022 : ચૂંટણીની જાહેરાત પછી ગુજરાતમાં એક પછી એક રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં લોકશાહીનો મહાપર્વ શરુ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 10:07 PM
Share
ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતમાં હવે લોકશાહીનો મહાપર્વ શરુ થતા ગજબનો માહોલ સર્જાયો છે. તેવામાં જામનગરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પણ ચૂંટણી પ્રચાર પહેલા સંતોના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતમાં હવે લોકશાહીનો મહાપર્વ શરુ થતા ગજબનો માહોલ સર્જાયો છે. તેવામાં જામનગરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પણ ચૂંટણી પ્રચાર પહેલા સંતોના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

1 / 5
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને આ ચૂંટણીમાં ભાજપ તરફથી જામનગર બેઠક માટે ટિકિટ મળી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને આ ચૂંટણીમાં ભાજપ તરફથી જામનગર બેઠક માટે ટિકિટ મળી છે.

2 / 5
ઉમેદવાર તરીકે નામ જાહેર થયાના બીજા દિવસે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા તેઓ ભાજપના અગ્રણીઓ સાથે ધાર્મિક સ્થળો એ પહોંચી ધર્મગુરુ, સાધુ, સંતોના આર્શીવાદ મેળવ્યા હતા.

ઉમેદવાર તરીકે નામ જાહેર થયાના બીજા દિવસે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા તેઓ ભાજપના અગ્રણીઓ સાથે ધાર્મિક સ્થળો એ પહોંચી ધર્મગુરુ, સાધુ, સંતોના આર્શીવાદ મેળવ્યા હતા.

3 / 5
જામનગર શહેરની 6 બેઠક પૈકીની 2 બેઠકો પર ભાજપે બે નવા યુવા શિક્ષિત ચેહરાને ચૂંટણીના મેદાનમા ઉતાર્યા છે. જેમાં પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરી અને સેલિબ્રિટી શિક્ષિત યુવા મહિલા રીવાબા રવિન્દ્ર જાડેજાના નામ જાહેર કરાયા છે.

જામનગર શહેરની 6 બેઠક પૈકીની 2 બેઠકો પર ભાજપે બે નવા યુવા શિક્ષિત ચેહરાને ચૂંટણીના મેદાનમા ઉતાર્યા છે. જેમાં પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરી અને સેલિબ્રિટી શિક્ષિત યુવા મહિલા રીવાબા રવિન્દ્ર જાડેજાના નામ જાહેર કરાયા છે.

4 / 5
ભાજપ તરફથી પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરીને જામનગર દક્ષિણ અને રીવાબા જાડેજાને જામનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ તરફથી પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરીને જામનગર દક્ષિણ અને રીવાબા જાડેજાને જામનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">