AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Western Special Trains : નંદુરબાર જવા માટે આ ટ્રેન વાયા નવસારી, વાપી-વલસાડથી થાય છે પસાર

IRCTC Special Trains : મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે 5 થી 27 જુલાઈ સુધી દાદર અને નંદુરબાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

| Updated on: Jul 01, 2024 | 12:26 PM
Share
Indian Railway Announces Special Train Service : દાદરથી નંદુરબાર જવા માટે વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે. આ ટ્રેન વાયા બારડોલી, વાપી-વલસાડથી નંદુરબાર પહોંચાડશે.

Indian Railway Announces Special Train Service : દાદરથી નંદુરબાર જવા માટે વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે. આ ટ્રેન વાયા બારડોલી, વાપી-વલસાડથી નંદુરબાર પહોંચાડશે.

1 / 5
30 જૂન (રવિવાર) ના રોજ, એક રેલવે અધિકારીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. રેલવેનું કહેવું છે કે પશ્ચિમ રેલવે દ્વારા દાદર અને નંદુરબાર વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

30 જૂન (રવિવાર) ના રોજ, એક રેલવે અધિકારીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. રેલવેનું કહેવું છે કે પશ્ચિમ રેલવે દ્વારા દાદર અને નંદુરબાર વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2 / 5
Dadar-Nandurbar special train timings : રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દાદર અને નંદુરબાર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને સવારે 8.35 વાગ્યે નંદુરબાર પહોંચશે. આ ટ્રેન નંદુરબારથી પાછા ફરતી વખતે એટલે કે રિટર્ન મુસાફરી દરમિયાન આ ટ્રેન નંદુરબારથી દર શુક્રવારે રાત્રે 8:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 5:15 વાગ્યે દાદર પહોંચશે.

Dadar-Nandurbar special train timings : રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દાદર અને નંદુરબાર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને સવારે 8.35 વાગ્યે નંદુરબાર પહોંચશે. આ ટ્રેન નંદુરબારથી પાછા ફરતી વખતે એટલે કે રિટર્ન મુસાફરી દરમિયાન આ ટ્રેન નંદુરબારથી દર શુક્રવારે રાત્રે 8:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 5:15 વાગ્યે દાદર પહોંચશે.

3 / 5
Dadar-Nandurbar special train route and stations : દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.

Dadar-Nandurbar special train route and stations : દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.

4 / 5
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

5 / 5
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પાટણના MLA કિરીટ પટેલની પ્રેશર ટિકનિક સફળ, રાજીનામુ નહીં આપે
પાટણના MLA કિરીટ પટેલની પ્રેશર ટિકનિક સફળ, રાજીનામુ નહીં આપે
અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું
ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન
ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">