AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તસ્વીરો : ભારતનું આ ગામ ઓળખાય છે બ્લેક મેજિકનો ગઢ, બાળકથી લઈ વૃદ્ધો કરે છે કાળુ જાદુ!

ભારત તેના શહેરો અને ગામડાઓને કારણે ઘણી રહસ્યમય વસ્તુઓ માટે જાણીતું છે. ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જે માત્ર તેના રહસ્યમય ઈતિહાસ માટે જ જાણીતા છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જેને ભારતની 'બ્લેક મેજિક કેપિટલ' તરીકે ઓળખવામાં આવે છે. ભારતના આસામ રાજ્યનું આ ગામ ખાસ કરીને કાળા જાદુ માટે જાણીતું છે.આજે અમે વાત કરી રહ્યા છીએ આસામની રાજધાની ગુવાહાટીથી માત્ર 40 કિમી દૂર સ્થિત છે. જેનું નામ માયોંગ છે. જ્યાં દરેક બાળક પણ કાળો જાદુ વિશે જાણે છે.

| Updated on: Nov 29, 2023 | 9:08 AM
Share
ભારતના આસામ રાજ્યના મોરીગાંવ જિલ્લાના બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલુ માયોંગ નામનું એક ગામ છે.માયોંગ ગામને ‘ભારતની બ્લેક મેજિક કેપિટલ’ પણ કહેવામાં આવે છે. આ ગામ કાળા જાદુ માટે સૌથી પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે અહીંના લોકો પોતાની સુરક્ષા માટે સૌથી વધુ કાળા જાદુનો ઉપયોગ કરે છે.તમને થોડું અજીબ લાગશે, પરંતુ આ ગામના લોકો મનુષ્યને પશુમાં પરિવર્તિત કરવાની કળા પણ જાણતા હોવાનો દાવો કરે છે.એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે તે પોતાની જાદુઈ શક્તિથી લોકોને પાતળી હવામાં ગાયબ કરી દે છે.

ભારતના આસામ રાજ્યના મોરીગાંવ જિલ્લાના બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલુ માયોંગ નામનું એક ગામ છે.માયોંગ ગામને ‘ભારતની બ્લેક મેજિક કેપિટલ’ પણ કહેવામાં આવે છે. આ ગામ કાળા જાદુ માટે સૌથી પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે અહીંના લોકો પોતાની સુરક્ષા માટે સૌથી વધુ કાળા જાદુનો ઉપયોગ કરે છે.તમને થોડું અજીબ લાગશે, પરંતુ આ ગામના લોકો મનુષ્યને પશુમાં પરિવર્તિત કરવાની કળા પણ જાણતા હોવાનો દાવો કરે છે.એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે તે પોતાની જાદુઈ શક્તિથી લોકોને પાતળી હવામાં ગાયબ કરી દે છે.

1 / 5
અસમના માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. કહેવાય છે કે ઘટોત્કચએ માયોંગ પાસેથી ઘણી જાદુઈ શક્તિઓ શીખીને મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો.આવી સ્થિતિમાં આ ગામ ઘટોત્કચનું પણ માનવામાં આવે છે.માયોંગ નામ સંસ્કૃત શબ્દ સાથે પણ સંકળાયેલું છે.

અસમના માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. કહેવાય છે કે ઘટોત્કચએ માયોંગ પાસેથી ઘણી જાદુઈ શક્તિઓ શીખીને મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો.આવી સ્થિતિમાં આ ગામ ઘટોત્કચનું પણ માનવામાં આવે છે.માયોંગ નામ સંસ્કૃત શબ્દ સાથે પણ સંકળાયેલું છે.

2 / 5
મેયોંગના લોકો અન્ય લોકોની બિમારી દૂર કરવા માટે જાદુનો ઉપયોગ કરે છે.જેઓ કાળા જાદુનો ઉપયોગ ન્યુમોનિયા અને ઓરી જેવા ગંભીર રોગોના ઉપચાર માટે પણ થાય છે. જ્યારે જાદુનો ઉપયોગ અન્યને સાજા કરવા માટે કરવામાં આવે છે.જ્યારે અન્યને નુકસાન પહોંચાડવા માટે જ્યારે તંત્ર-મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે તેને 'બ્લેક મેજિક' કહેવામાં આવે છે.

મેયોંગના લોકો અન્ય લોકોની બિમારી દૂર કરવા માટે જાદુનો ઉપયોગ કરે છે.જેઓ કાળા જાદુનો ઉપયોગ ન્યુમોનિયા અને ઓરી જેવા ગંભીર રોગોના ઉપચાર માટે પણ થાય છે. જ્યારે જાદુનો ઉપયોગ અન્યને સાજા કરવા માટે કરવામાં આવે છે.જ્યારે અન્યને નુકસાન પહોંચાડવા માટે જ્યારે તંત્ર-મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે તેને 'બ્લેક મેજિક' કહેવામાં આવે છે.

3 / 5
આ ગામમાં ભૂતિયા લોકો દવા વિના કાળા જાદુ દ્વારા લોકોની બિમારી દૂર કરે છે.કોઈ પણ દર્દમાં રાહત મેળવવા માટે અહીંના લોકો તે સ્થાન પર તાંબાની થાળી દબાવવાથી પીડા દૂર થઈ જાય છે.એવું કહેવાય છે કે આ બધું કરવામાં ભૂત તેમને મદદ કરે છે.

આ ગામમાં ભૂતિયા લોકો દવા વિના કાળા જાદુ દ્વારા લોકોની બિમારી દૂર કરે છે.કોઈ પણ દર્દમાં રાહત મેળવવા માટે અહીંના લોકો તે સ્થાન પર તાંબાની થાળી દબાવવાથી પીડા દૂર થઈ જાય છે.એવું કહેવાય છે કે આ બધું કરવામાં ભૂત તેમને મદદ કરે છે.

4 / 5
માયોંગ ગામમાંથી પસાર થવું ખૂબ જ ડરામણું માનવામાં આવે છે. તેમ જ આ ગામમાંથી બહાર નીકળવુ પણ મુશ્કેલ છે તેવી લોકવાયકા છે. ( આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતીની વિશ્વસનીયતાની ખાતરી Tv9ગુજરાતી આપતુ નથી.અમારો ઉદ્દેશ માત્ર જાણકારી આપવાનો છે. )

માયોંગ ગામમાંથી પસાર થવું ખૂબ જ ડરામણું માનવામાં આવે છે. તેમ જ આ ગામમાંથી બહાર નીકળવુ પણ મુશ્કેલ છે તેવી લોકવાયકા છે. ( આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતીની વિશ્વસનીયતાની ખાતરી Tv9ગુજરાતી આપતુ નથી.અમારો ઉદ્દેશ માત્ર જાણકારી આપવાનો છે. )

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">