Home Remedies For Acidity : ઉનાળામાં થાય છે એસીડિટી ?, તો જાણો ઘરેલૂ ઉપાય

બદલાતી જીવનશૈલી, ખાવાની ખોટી આદતો, અનિદ્રા વગેરેને કારણે Acidityની સમસ્યા થઈ શકે છે. જેના કારણે છાતીમાં બળતરા પણ થવા લાગે છે. ઘરેલું ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ ઘરગથ્થુ ઉપાય

| Updated on: May 05, 2024 | 11:12 AM
 Home Remedies For Acidity: આજકાલ એસિડિટીની સમસ્યા સામાન્ય છે. તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે પેટમાં દુખાવો અને ભારે થવાની ફરિયાદ રહે છે. જો કે, લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું, ચા-કોફી વગેરેનું વધુ પડતું સેવન કરવું એ એસિડિટીનું કારણ બની શકે છે. જો તમે આ સમસ્યાને લાંબા સમય સુધી અવગણશો તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપાયોનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે...

Home Remedies For Acidity: આજકાલ એસિડિટીની સમસ્યા સામાન્ય છે. તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે પેટમાં દુખાવો અને ભારે થવાની ફરિયાદ રહે છે. જો કે, લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું, ચા-કોફી વગેરેનું વધુ પડતું સેવન કરવું એ એસિડિટીનું કારણ બની શકે છે. જો તમે આ સમસ્યાને લાંબા સમય સુધી અવગણશો તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપાયોનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે...

1 / 6
અજમાં છે ફાયદાકારકઃ- એસિડિટીની સમસ્યાથી છુટકારો અપાવવામાં અજમાં ખૂબ જ અસરકારક છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેઓ અજમાંનું પાણી પી શકે છે. આ માટે એક બાઉલમાં પાણી લો, તેમાં 2-3 ચમચી અજમાં અને મીઠું નાખો. તેને ઉકાળો,પછી તે હુંફાળા પાણીનું સેવન કરો.

અજમાં છે ફાયદાકારકઃ- એસિડિટીની સમસ્યાથી છુટકારો અપાવવામાં અજમાં ખૂબ જ અસરકારક છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેઓ અજમાંનું પાણી પી શકે છે. આ માટે એક બાઉલમાં પાણી લો, તેમાં 2-3 ચમચી અજમાં અને મીઠું નાખો. તેને ઉકાળો,પછી તે હુંફાળા પાણીનું સેવન કરો.

2 / 6
હીંગ ફાયદાકારક છે- તમારા ઘરના રસોડામાં હાજર હિંગ ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત અપાવવામાં અસરકારક છે. આ માટે હીંગને હૂંફાળા પાણીમાં મિક્સ કરો. આને પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.

હીંગ ફાયદાકારક છે- તમારા ઘરના રસોડામાં હાજર હિંગ ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત અપાવવામાં અસરકારક છે. આ માટે હીંગને હૂંફાળા પાણીમાં મિક્સ કરો. આને પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.

3 / 6
આદુનું પાણી- આદુમાં રહેલા ગુણો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તમે તેને ગાળીને પી શકો છો.

આદુનું પાણી- આદુમાં રહેલા ગુણો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તમે તેને ગાળીને પી શકો છો.

4 / 6
છાશનું સેવન કરો - જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો તમે છાશ પી શકો છો. તેમાં રહેલું લેક્ટિક એસિડ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

છાશનું સેવન કરો - જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો તમે છાશ પી શકો છો. તેમાં રહેલું લેક્ટિક એસિડ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

5 / 6
કાળા મરીનું સેવન કરો- જો તમને ગેસની સમસ્યા હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમે કાળા મરી મિક્સ કરીને દૂધ પી શકો છો.આનાથી ગેસને કારણે થતી એસિડિટીની સમસ્યા રાહત થશે.

કાળા મરીનું સેવન કરો- જો તમને ગેસની સમસ્યા હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમે કાળા મરી મિક્સ કરીને દૂધ પી શકો છો.આનાથી ગેસને કારણે થતી એસિડિટીની સમસ્યા રાહત થશે.

6 / 6

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">