Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુસ્તાન ઝિંકની માર્કેટ કેપ વધારવાની તૈયારી, ડીમર્જરની નવી ફોર્મ્યુલા પર સરકાર સાથે ચાલી રહી છે ચર્ચા

વેદાંતા ગ્રૂપની પેટાકંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે કંપનીને બે ભાગમાં વિભાજીત કરવાના પ્રસ્તાવ પર સરકાર સાથે નવેસરથી વાતચીત કરી છે. અગાઉ કંપનીને 3 ભાગોમાં વહેંચવાનો પ્રસ્તાવ હતો. હિન્દુસ્તાન ઝિંકના CEO અરુણ મિશ્રાએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.

| Updated on: Sep 19, 2024 | 5:43 PM
વેદાંતા ગ્રૂપની પેટાકંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે કંપનીને બે ભાગમાં વિભાજીત કરવાના પ્રસ્તાવ પર સરકાર સાથે નવેસરથી વાતચીત કરી છે. અગાઉ કંપનીને 3 ભાગોમાં વહેંચવાનો પ્રસ્તાવ હતો.

વેદાંતા ગ્રૂપની પેટાકંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે કંપનીને બે ભાગમાં વિભાજીત કરવાના પ્રસ્તાવ પર સરકાર સાથે નવેસરથી વાતચીત કરી છે. અગાઉ કંપનીને 3 ભાગોમાં વહેંચવાનો પ્રસ્તાવ હતો.

1 / 6
હિન્દુસ્તાન ઝિંકના CEO અરુણ મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે સરકારે બિડનો વિરોધ કર્યો હોવાથી અલગ યુનિટ બનાવવાની કંપનીની પુનર્ગઠન યોજનાને અટકાવી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ વિશાળ માઈનિંગ કંપનીમાં કેન્દ્ર સરકારની 29.54 ટકા ભાગીદારી છે.

હિન્દુસ્તાન ઝિંકના CEO અરુણ મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે સરકારે બિડનો વિરોધ કર્યો હોવાથી અલગ યુનિટ બનાવવાની કંપનીની પુનર્ગઠન યોજનાને અટકાવી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ વિશાળ માઈનિંગ કંપનીમાં કેન્દ્ર સરકારની 29.54 ટકા ભાગીદારી છે.

2 / 6
CEO અરુણ મિશ્રાએ કહ્યું કે હિન્દુસ્તાન ઝિંકના વિનિવેશને લઈને સરકાર સાથેની વાતચીત ખૂબ સારી રહી. અરુણ મિશ્રાએ કહ્યું કે અમે કંપનીના ડીમર્જરને લઈને સરકાર સાથે ફરીથી ચર્ચા કરીશું અને હવે કંપનીનું ત્રણને બદલે બે ભાગ વિભાજન થશે. ખાણ-ખનીજ મંત્રાલયે અગાઉ કંપનીને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે વ્યવસાયિક કામગીરીના કોઈપણ પુનર્ગઠન માટે મંત્રાલયની મંજૂરીની જરૂર પડશે.

CEO અરુણ મિશ્રાએ કહ્યું કે હિન્દુસ્તાન ઝિંકના વિનિવેશને લઈને સરકાર સાથેની વાતચીત ખૂબ સારી રહી. અરુણ મિશ્રાએ કહ્યું કે અમે કંપનીના ડીમર્જરને લઈને સરકાર સાથે ફરીથી ચર્ચા કરીશું અને હવે કંપનીનું ત્રણને બદલે બે ભાગ વિભાજન થશે. ખાણ-ખનીજ મંત્રાલયે અગાઉ કંપનીને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે વ્યવસાયિક કામગીરીના કોઈપણ પુનર્ગઠન માટે મંત્રાલયની મંજૂરીની જરૂર પડશે.

3 / 6
હિન્દુસ્તાન ઝિંકના સીઈઓએ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગના સચિવને મળ્યા હતા અને સરકાર અને હિન્દુસ્તાન ઝિંક બંને આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે જે એક મોટો મુદ્દો છે. અરુણ મિશ્રાએ કહ્યું કે આ એક મોટો મુદ્દો છે. આ માટે ખાણો અને સ્મેલ્ટર્સ સહિતની સંપત્તિઓનું પુનર્ગઠન કરવું જરૂરી છે.

હિન્દુસ્તાન ઝિંકના સીઈઓએ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગના સચિવને મળ્યા હતા અને સરકાર અને હિન્દુસ્તાન ઝિંક બંને આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે જે એક મોટો મુદ્દો છે. અરુણ મિશ્રાએ કહ્યું કે આ એક મોટો મુદ્દો છે. આ માટે ખાણો અને સ્મેલ્ટર્સ સહિતની સંપત્તિઓનું પુનર્ગઠન કરવું જરૂરી છે.

4 / 6
અરુણ મિશ્રાએ કહ્યું કે જો અમારું ડિમર્જર થશે તો પણ એવી કોઈ ખાણ નથી કે જે માત્ર ચાંદીનું ઉત્પાદન કરતી હોય. એવી પણ કોઈ ખાણ નથી કે જે ફક્ત ઝીંક અને સીસાનું ઉત્પાદન કરતી હોય. તેથી બંને વચ્ચે વાતચીત થશે. તો આ તમામ જટિલ મુદ્દાઓ છે જેની ચર્ચા ચાલી રહી છે.

અરુણ મિશ્રાએ કહ્યું કે જો અમારું ડિમર્જર થશે તો પણ એવી કોઈ ખાણ નથી કે જે માત્ર ચાંદીનું ઉત્પાદન કરતી હોય. એવી પણ કોઈ ખાણ નથી કે જે ફક્ત ઝીંક અને સીસાનું ઉત્પાદન કરતી હોય. તેથી બંને વચ્ચે વાતચીત થશે. તો આ તમામ જટિલ મુદ્દાઓ છે જેની ચર્ચા ચાલી રહી છે.

5 / 6
તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન ઝિંકે ગયા વર્ષે તેની માર્કેટ કેપ વધારવા માટે તેના બિઝનેસને અલગ-અલગ એકમોમાં વહેંચવાની યોજના જાહેર કરી હતી. Hindustan Zincના શેરની વાત કરીએ તો, આજે એટલે કે 19 સપ્ટેમ્બર, 2024ના રોજ 1.20 ટકાના વધારા સાથે 490 પર બંધ થયો હતો. (Image - Hindustan Zinc)

તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન ઝિંકે ગયા વર્ષે તેની માર્કેટ કેપ વધારવા માટે તેના બિઝનેસને અલગ-અલગ એકમોમાં વહેંચવાની યોજના જાહેર કરી હતી. Hindustan Zincના શેરની વાત કરીએ તો, આજે એટલે કે 19 સપ્ટેમ્બર, 2024ના રોજ 1.20 ટકાના વધારા સાથે 490 પર બંધ થયો હતો. (Image - Hindustan Zinc)

6 / 6
Follow Us:
હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો
હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો
મોરારિબાપુએ શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત
મોરારિબાપુએ શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત
કોલેજની વિદ્યાર્થિની સાથે 7 શખ્સોએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
કોલેજની વિદ્યાર્થિની સાથે 7 શખ્સોએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
એક સાથે 9 સિંહ ગામમાં પાણી પીવા પહોંચ્યા
એક સાથે 9 સિંહ ગામમાં પાણી પીવા પહોંચ્યા
Amreli : સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં લાગી ભીષણ આગ
Amreli : સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં લાગી ભીષણ આગ
વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ
વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ
આજની હોળી વૈદિક શૈલીમાં: પર્યાવરણને બચાવવા કોર્પોરેશનનો અનોખો પ્રયાસ
આજની હોળી વૈદિક શૈલીમાં: પર્યાવરણને બચાવવા કોર્પોરેશનનો અનોખો પ્રયાસ
આ 5 રાશિના જાતકોને આજે દરેક કામમાં સફળતા મળશે
આ 5 રાશિના જાતકોને આજે દરેક કામમાં સફળતા મળશે
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી
ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">