AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ આ શાકભાજીની છાલ ઉતારીને ઉપયોગમાં લો છો, તો આવી ભૂલ ન કરતા

શાકભાજીમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. જે આપણા હેલ્થ માટે ખુબ જરુરી છે.લીલા શાકભાજી પોષણથી ભરપૂર હોય છે. પરંતુ કેટલીક ભૂલોને કારણે તેમનું પોષણ જતું રહે છે.જે નોનવેજ ફુડથી પણ વધુ પોષણ આપે છે. જો તમે પણ આવી ભૂલ કરતા હોવ તો તમે પણ જાણી લો.

| Updated on: Dec 07, 2023 | 10:06 AM
Share
 શાકભાજીથી વધુ પોષણ તેની છાલમાં હોય છે, એટલા માટે અમે આજે તમને જણાવીશું કે કેટલાક શાકભાજીને છાલ ઉતારીને પકાવવી જોઈએ નહિ,છાલ વાળા શાકભાજીમાં ફાયબરની માત્રા વધુ હોય છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેની છાલ ઉતારવી આપણે ગમતી નથી અને બનાવતી વખતે દુર કરવામાં આવે છે.જેનાથી શાકભાજીનું અડધું પોષણ જતું રહે છે. તો ચાલો જાણીએ એવી કઈ શાકભાજી છે જેની છાલ આપણે ઉતારવી જોઈએ નહિ.

શાકભાજીથી વધુ પોષણ તેની છાલમાં હોય છે, એટલા માટે અમે આજે તમને જણાવીશું કે કેટલાક શાકભાજીને છાલ ઉતારીને પકાવવી જોઈએ નહિ,છાલ વાળા શાકભાજીમાં ફાયબરની માત્રા વધુ હોય છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેની છાલ ઉતારવી આપણે ગમતી નથી અને બનાવતી વખતે દુર કરવામાં આવે છે.જેનાથી શાકભાજીનું અડધું પોષણ જતું રહે છે. તો ચાલો જાણીએ એવી કઈ શાકભાજી છે જેની છાલ આપણે ઉતારવી જોઈએ નહિ.

1 / 5
બટાકા સૌથી વધુ ઉપયોગ થનારી શાકભાજીમાંથી એક છે. જેમાં આયરન , કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર હોય છે, તે આપણા મેટાબોલિઝમને પણ વધારવાનું કામ કરે છે. બટાકાની છાલમાં  જોવા મળતું આયરન લાલ રક્ત કોશિકાના કાર્યને પ્રમોટ કરે છે. જે શરીરના અલગ અળગ ભાગ સુધી ઓક્સિજન  લઈ જવા માટે મહત્વ પુર્ણ છે.

બટાકા સૌથી વધુ ઉપયોગ થનારી શાકભાજીમાંથી એક છે. જેમાં આયરન , કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર હોય છે, તે આપણા મેટાબોલિઝમને પણ વધારવાનું કામ કરે છે. બટાકાની છાલમાં જોવા મળતું આયરન લાલ રક્ત કોશિકાના કાર્યને પ્રમોટ કરે છે. જે શરીરના અલગ અળગ ભાગ સુધી ઓક્સિજન લઈ જવા માટે મહત્વ પુર્ણ છે.

2 / 5
ટમેટાં ની છાલ ઉતારીને કેટલાક લોકો તેની સબ્જી બનાવે છે. કેટલાક લોકોનું માનવું છે કે, ટમેટાની છાલ ઉતારવાથી રસોઈ જલ્દી બની જાય છે.ટામેટાની છાલમાં Flavonoid naringeninનું પ્રમાણ વધુ હોય છે, જે અમુક પ્રકારના રોગોથી બચાવે છે.

ટમેટાં ની છાલ ઉતારીને કેટલાક લોકો તેની સબ્જી બનાવે છે. કેટલાક લોકોનું માનવું છે કે, ટમેટાની છાલ ઉતારવાથી રસોઈ જલ્દી બની જાય છે.ટામેટાની છાલમાં Flavonoid naringeninનું પ્રમાણ વધુ હોય છે, જે અમુક પ્રકારના રોગોથી બચાવે છે.

3 / 5
શક્કરીયાની છાલમાં ફાઈબર, બીટા કેરોટીન, વિટામીન સી, વિટામીન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો વધુ હોય છે. તેની છાલમાં જોવા મળતું બીટા કેરોટીન એન્ટીઓક્સીડેન્ટ છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. તે આંખોની રોશની સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

શક્કરીયાની છાલમાં ફાઈબર, બીટા કેરોટીન, વિટામીન સી, વિટામીન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો વધુ હોય છે. તેની છાલમાં જોવા મળતું બીટા કેરોટીન એન્ટીઓક્સીડેન્ટ છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. તે આંખોની રોશની સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

4 / 5
કોળુ જેને લોકો કંટાળાજનક શાકભાજી માને છે. તેની છાલમાં આયરન, વિટામીન એ, પોટેશિયમની વધુ માત્રા જોવા મળે છે. એટલા માટે તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. કોળુની છાલ થોડી જાડી હોય છે એટલા માટે તેને પકાવવાનો સમય વધુ લાગે છે.

કોળુ જેને લોકો કંટાળાજનક શાકભાજી માને છે. તેની છાલમાં આયરન, વિટામીન એ, પોટેશિયમની વધુ માત્રા જોવા મળે છે. એટલા માટે તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. કોળુની છાલ થોડી જાડી હોય છે એટલા માટે તેને પકાવવાનો સમય વધુ લાગે છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">