AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : આ ફળો ખાધા પછી તરત ક્યારેય ના પીતા પાણી ! ફાયદાને બદલે થશે નુકસાન, જાણો કેમ?

ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આમાંથી કેટલાક ફળો ખાધા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આથી જો તમે પણ આમ કરતા હોવ તો ચેતી જજો

| Updated on: Apr 18, 2024 | 5:35 PM
Share
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત રીતે ફળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. ઘણા લોકો ફળ ખાધા પછી પાણી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળ ખાધા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત રીતે ફળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. ઘણા લોકો ફળ ખાધા પછી પાણી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળ ખાધા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

1 / 6
જો તમે પણ આવું કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે કેટલાક ફળ એવા હોય છે જે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કેટલાક ફળ એવા હોય છે જેને ખાધા પછી પાણી પીવો તો પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમે શરદી અને ઉધરસથી પણ પરેશાન થઈ શકો છો. આવો અમે તમને જણાવીએ કે એવા કયા ફળ છે જેને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ.

જો તમે પણ આવું કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે કેટલાક ફળ એવા હોય છે જે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કેટલાક ફળ એવા હોય છે જેને ખાધા પછી પાણી પીવો તો પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમે શરદી અને ઉધરસથી પણ પરેશાન થઈ શકો છો. આવો અમે તમને જણાવીએ કે એવા કયા ફળ છે જેને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ.

2 / 6
સફરજનઃ સફરજનને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ડૉક્ટરો પણ આ ફળ રોજ ખાવાની સલાહ આપે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પીવો છો તો તેની પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને પેટમાં દુખાવો અને ઉધરસ થઈ શકે છે. ઉપરાંત, તમારું પાચન પણ બગડે છે અને જેના કારણે ગેસ અથવા અપચોની સમસ્યા થાય છે.

સફરજનઃ સફરજનને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ડૉક્ટરો પણ આ ફળ રોજ ખાવાની સલાહ આપે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પીવો છો તો તેની પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને પેટમાં દુખાવો અને ઉધરસ થઈ શકે છે. ઉપરાંત, તમારું પાચન પણ બગડે છે અને જેના કારણે ગેસ અથવા અપચોની સમસ્યા થાય છે.

3 / 6
કેળા : કેળામાં હેલ્ધી ફેટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળા સ્વાદિષ્ટ ફળ છે પણ જો તેને ખાધા પછી તમે તરત જ પાણી પીવો છો તો તમને શરદી ખાસીની સમસ્યા થઈ શકે છે. આ સાથે તમારુ બ્લડ સુગર પણ પ્રભાવિત થઈ શકે છે જેના કારણે તમારા શરીરમાં ઈન્સુલિનની માત્રા વધી શકે છે આથી કેળુ ખાઈ પાણી ન પીવું જોઈએ

કેળા : કેળામાં હેલ્ધી ફેટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળા સ્વાદિષ્ટ ફળ છે પણ જો તેને ખાધા પછી તમે તરત જ પાણી પીવો છો તો તમને શરદી ખાસીની સમસ્યા થઈ શકે છે. આ સાથે તમારુ બ્લડ સુગર પણ પ્રભાવિત થઈ શકે છે જેના કારણે તમારા શરીરમાં ઈન્સુલિનની માત્રા વધી શકે છે આથી કેળુ ખાઈ પાણી ન પીવું જોઈએ

4 / 6
કાકડી કે ખીરા કાકડી: કાકડી કે ખીરા કાકડી, ઉનાળાની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. આ બંને ફળોમાં 95 ટકા પાણી હોય છે, જેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો તેની ખરાબ અસર તમારા પાચનતંત્ર પર પડે છે. જેના કારણે તમને ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

કાકડી કે ખીરા કાકડી: કાકડી કે ખીરા કાકડી, ઉનાળાની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. આ બંને ફળોમાં 95 ટકા પાણી હોય છે, જેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો તેની ખરાબ અસર તમારા પાચનતંત્ર પર પડે છે. જેના કારણે તમને ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

5 / 6
તરબૂચ કે ટેટી ખાધા પછી: તરબૂચ કે ટેટી ખાધા પછી તમારે તરત જ પાણી ન પીવું જોઈએ. તરબૂચ અને ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે. જો તમે આ ખાધા પછી પાણી પીશો તો તમને એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તરબૂચ કે ટેટી ખાધા પછી: તરબૂચ કે ટેટી ખાધા પછી તમારે તરત જ પાણી ન પીવું જોઈએ. તરબૂચ અને ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે. જો તમે આ ખાધા પછી પાણી પીશો તો તમને એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

6 / 6
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">