AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને પણ વારંવાર હાથ-પગમાં ખાલી ચડી જાય છે? તો બસ કરી લો આટલું કામ

મોટાભાગના લોકો ખાલી ચડવાની સમસ્યાને અવગણે છે અને ફરીથી તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ત્યારે આ ખાલી ચડવા પાછળનું કારણ શું છે ચાલો જાણીએ

| Updated on: May 16, 2024 | 11:52 AM
Share
ઘણી વખત એવું બને છે કે હાથ કે પછી પગમાં ખાલી ચડી જાય છે. તે સમયે પગ કે હાથ સુન પડી જાય છે અને તે હોય જ નહી તેવો અનુભવ થાય છે.  આ સમયે જો હાથ અને પગને હલાવા કે ખસેડવામાં આવે તો કઈ અનુભવ થતો નથી અને હાથ કે પગને જલદી ખસેડી સકાતો નથી. જો કે, મોટાભાગના લોકો ખાલી ચડવાની સમસ્યાને અવગણે છે અને ફરીથી તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ઘણી વખત એવું બને છે કે હાથ કે પછી પગમાં ખાલી ચડી જાય છે. તે સમયે પગ કે હાથ સુન પડી જાય છે અને તે હોય જ નહી તેવો અનુભવ થાય છે. આ સમયે જો હાથ અને પગને હલાવા કે ખસેડવામાં આવે તો કઈ અનુભવ થતો નથી અને હાથ કે પગને જલદી ખસેડી સકાતો નથી. જો કે, મોટાભાગના લોકો ખાલી ચડવાની સમસ્યાને અવગણે છે અને ફરીથી તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

1 / 7
ખાલી ચડવા પાછળનું કારણ શું છે તે તમને જણાવી દઈએ તો શરીરની નબળાઈ, વીટામિન અને લોહીની ઉણપ સાથે લોહીનું શરીરમાં પરીભ્રમણ અને આ સાથે શરીરમાં થાકની સહિત અનેક કારણો જવાબદાર છે ત્યારે આ સમસ્યાથી રાહત મેળવવા આ ઘરેલુ ઉપચાર કરી શકો છો જે તમારા હાથ અને પગમાં ખાલી ચડી જવાની સમસ્યાને દૂર કરી દેશે.

ખાલી ચડવા પાછળનું કારણ શું છે તે તમને જણાવી દઈએ તો શરીરની નબળાઈ, વીટામિન અને લોહીની ઉણપ સાથે લોહીનું શરીરમાં પરીભ્રમણ અને આ સાથે શરીરમાં થાકની સહિત અનેક કારણો જવાબદાર છે ત્યારે આ સમસ્યાથી રાહત મેળવવા આ ઘરેલુ ઉપચાર કરી શકો છો જે તમારા હાથ અને પગમાં ખાલી ચડી જવાની સમસ્યાને દૂર કરી દેશે.

2 / 7
હળદરવાળું દૂધ પીવો : કોરોના વાયરસના પ્રકોપથી પોતાને બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોએ થોડા સમયથી હળદરવાળા દૂધનું વધુ સેવન કરવાનું શરૂ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે હળદરવાળું દૂધ તમારા ખાલી ચડી જવાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે. હળદરવાળા દૂધમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. જેના કારણે લોહીનો પ્રવાહ નસોમાં હંમેશા રહે છે.

હળદરવાળું દૂધ પીવો : કોરોના વાયરસના પ્રકોપથી પોતાને બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોએ થોડા સમયથી હળદરવાળા દૂધનું વધુ સેવન કરવાનું શરૂ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે હળદરવાળું દૂધ તમારા ખાલી ચડી જવાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે. હળદરવાળા દૂધમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. જેના કારણે લોહીનો પ્રવાહ નસોમાં હંમેશા રહે છે.

3 / 7
તજ અસરકારક : તજ શરીરમાં ખાલી ચડવાની સંવેદનાને દૂર કરવામાં અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીરનો કોઈ પણ ભાગ સુન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

તજ અસરકારક : તજ શરીરમાં ખાલી ચડવાની સંવેદનાને દૂર કરવામાં અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીરનો કોઈ પણ ભાગ સુન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

4 / 7
દરરોજ યોગ કરો : યોગ દ્વારા શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. આથી શરીરના કોઈ ભાગમાં ખાલી ચડી જવાની સમસ્યાથી રાહત મળે છે.

દરરોજ યોગ કરો : યોગ દ્વારા શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. આથી શરીરના કોઈ ભાગમાં ખાલી ચડી જવાની સમસ્યાથી રાહત મળે છે.

5 / 7
આ રીતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો : જો તમારા હાથ કે પગમાં ખાલી ચડી ગઈ હોય અને તે સુન્ન થઈ ગયો હોય તો તેને હુંફાળા પાણીમાં લગભગ 2 થી 5 મિનિટ રાખો. આમ કરવાથી તમને તરત જ રાહત મળશે.

આ રીતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો : જો તમારા હાથ કે પગમાં ખાલી ચડી ગઈ હોય અને તે સુન્ન થઈ ગયો હોય તો તેને હુંફાળા પાણીમાં લગભગ 2 થી 5 મિનિટ રાખો. આમ કરવાથી તમને તરત જ રાહત મળશે.

6 / 7
યોગ્ય આહાર લો : શરીરમાં મોટા ભાગે ખાલી ચડી જવાની સમસ્યા પણ આહાર યોગ્ય ન હોવાને કારણે થાય છે. આ વિટામિન બી અને ડી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને પ્રોટીન અને આયર્નની ઉણપને કારણે છે. આથી એવી વસ્તુઓ ખાવ કે જેથી તમને ભરપુર વિટામીન મળી રહે  તેના માટે મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ, સિઝનલ ફ્રુટ અને શાકભાજી સહિત મકાઈ, બાજરી જવ જેવા અનાજ પણ ફાયદા કારક છે તે શરીરની નબડાઈ પણ દૂર કરે છે.

યોગ્ય આહાર લો : શરીરમાં મોટા ભાગે ખાલી ચડી જવાની સમસ્યા પણ આહાર યોગ્ય ન હોવાને કારણે થાય છે. આ વિટામિન બી અને ડી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને પ્રોટીન અને આયર્નની ઉણપને કારણે છે. આથી એવી વસ્તુઓ ખાવ કે જેથી તમને ભરપુર વિટામીન મળી રહે તેના માટે મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ, સિઝનલ ફ્રુટ અને શાકભાજી સહિત મકાઈ, બાજરી જવ જેવા અનાજ પણ ફાયદા કારક છે તે શરીરની નબડાઈ પણ દૂર કરે છે.

7 / 7
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">