AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું પીરિયડ્સ દરમિયાન પેઇનકિલર્સ લેવી સલામત છે? ડૉક્ટર પાસેથી જવાબ જાણો

ઘણીવાર મહિલાઓ પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવા પેન કિલર લે છે, જેથી તેઓ પીરિયડ્સ દરમિયાન થતી પીડાથી બચી શકે. પરંતુ ગાયનેકોલોજિસ્ટ શું કહે છે. તેના વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: Aug 29, 2025 | 7:24 AM
Share
પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અનેક પરેશાનથી  પસાર થવું પડે છે. દરેક મહિલાઓ માટે પીરિયડ્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. કોઈને કમરનો દુખાવો થાય છે. તો કેટલીક છોકરીઓનું મૂડ સ્વિંગ થાય છે. આ રીતે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટની નીચેના ભાગમાં દુખાવો અને સોજો રહે છે. જેને પીરિયડ્સ ક્રૈમ્પસ કહેવામાં આવે છે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અનેક પરેશાનથી પસાર થવું પડે છે. દરેક મહિલાઓ માટે પીરિયડ્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. કોઈને કમરનો દુખાવો થાય છે. તો કેટલીક છોકરીઓનું મૂડ સ્વિંગ થાય છે. આ રીતે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટની નીચેના ભાગમાં દુખાવો અને સોજો રહે છે. જેને પીરિયડ્સ ક્રૈમ્પસ કહેવામાં આવે છે.

1 / 8
પીરિયડ્સ દરમિયાન થનારી તમામ પરેશાનીઓથી રાહત મેળવવા માટે કેટલીક મહિલાઓ પેન કિલર લે છે. આ પેન કિલરની હેવી ડોઝ હોય છે. જેનાથી પીરિયડ્સ ક્રેમ્પસથી જલ્દી રાહત મળી જાય છે. પરંતુ શું પીરિયડ્સમાં પેન કિલર લેવી યોગ્ય છે કે નહી. આ વિશે વિસ્તારથી જાણીએ.

પીરિયડ્સ દરમિયાન થનારી તમામ પરેશાનીઓથી રાહત મેળવવા માટે કેટલીક મહિલાઓ પેન કિલર લે છે. આ પેન કિલરની હેવી ડોઝ હોય છે. જેનાથી પીરિયડ્સ ક્રેમ્પસથી જલ્દી રાહત મળી જાય છે. પરંતુ શું પીરિયડ્સમાં પેન કિલર લેવી યોગ્ય છે કે નહી. આ વિશે વિસ્તારથી જાણીએ.

2 / 8
ડોક્ટર મુજબ પીરિયડ્સમાં પેન કિલર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતાં ક્રૈમ્પસથી બચાવે છે. આ દવાઓ શરીરમાં કેટલાક કેમિકલને બ્લોક કરી દુખાવો ઓછો કરે છે. એક્સપર્ટ મુજબ પીરિયડ્સમાં પેન કિલર દવાઓ ત્યારે જ લેવી જોઈએ જ્યારે તેની વધારે જરુર હોય.

ડોક્ટર મુજબ પીરિયડ્સમાં પેન કિલર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતાં ક્રૈમ્પસથી બચાવે છે. આ દવાઓ શરીરમાં કેટલાક કેમિકલને બ્લોક કરી દુખાવો ઓછો કરે છે. એક્સપર્ટ મુજબ પીરિયડ્સમાં પેન કિલર દવાઓ ત્યારે જ લેવી જોઈએ જ્યારે તેની વધારે જરુર હોય.

3 / 8
 જો તમને વધારે ક્રૈમ્પ્સ થાય છે. તો ડોક્ટરની સલાહ પર આના ડોઝ નક્કી કરી શકો છો. જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે, કે તમે દરરોજ કોઈ દવાઓ લઈ રહ્યા છો. તો ડોક્ટર પાસેથી કન્સલ્ટ કર્યા બાદ આનું સેવન કરો. વધારે માત્રામાં કે ખાલી પેટે દવા લેવાથી એસિડિટી કે પેટમાં દુખાવો થઈ શકે છે.

જો તમને વધારે ક્રૈમ્પ્સ થાય છે. તો ડોક્ટરની સલાહ પર આના ડોઝ નક્કી કરી શકો છો. જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે, કે તમે દરરોજ કોઈ દવાઓ લઈ રહ્યા છો. તો ડોક્ટર પાસેથી કન્સલ્ટ કર્યા બાદ આનું સેવન કરો. વધારે માત્રામાં કે ખાલી પેટે દવા લેવાથી એસિડિટી કે પેટમાં દુખાવો થઈ શકે છે.

4 / 8
કેટલાક કેસમાં કિડની અને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બને શકે છે. અસ્થમા અલ્સર અથવા હૃદય રોગના કિસ્સામાં, તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.આ દવાનું સેવન કરવાથી મહિલાઓ કેટલીક બીમારીની ઝપેટમાં આવી શકે છે.

કેટલાક કેસમાં કિડની અને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બને શકે છે. અસ્થમા અલ્સર અથવા હૃદય રોગના કિસ્સામાં, તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.આ દવાનું સેવન કરવાથી મહિલાઓ કેટલીક બીમારીની ઝપેટમાં આવી શકે છે.

5 / 8
જો તમને પણ પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો થાય છે. તો ભૂલીને પણ પેન કિલર ન લો. પહેલા ડોક્ટરનો સંપર્ક કરો અથવા તો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકો છો.

જો તમને પણ પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો થાય છે. તો ભૂલીને પણ પેન કિલર ન લો. પહેલા ડોક્ટરનો સંપર્ક કરો અથવા તો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકો છો.

6 / 8
પીરિયડ્સ દરમિયાન વારંવાર અથવા ટૂંકા સમયમાં પેઇનકિલર્સ લેવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.કોઈપણ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે, ખાસ કરીને જો તમે કોઈ અન્ય સમસ્યાથી પીડાતા હોય તો.

પીરિયડ્સ દરમિયાન વારંવાર અથવા ટૂંકા સમયમાં પેઇનકિલર્સ લેવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.કોઈપણ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે, ખાસ કરીને જો તમે કોઈ અન્ય સમસ્યાથી પીડાતા હોય તો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">