Plant In Pot : શંખપુષ્પીનો છોડ ઘર ઉગાડવા અપનાવો આ સરળ ટીપ્સ, જુઓ તસવીરો

લોકો પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો લગાવે છે. આ ફૂલો ઘરની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે ઘરે શંખપુષ્પીને ઉગાડી શકો છો. તો આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી આ ફૂલનો છોડ કેવી રીતે ઉગાડી શકાય છે.

| Updated on: Sep 24, 2024 | 4:26 PM
શંખપુષ્પીના છોડને ઘણા લોકો અપરાજિતાના નામે પણ ઓળખે છે. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

શંખપુષ્પીના છોડને ઘણા લોકો અપરાજિતાના નામે પણ ઓળખે છે. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

1 / 5
હવે માટીમાં છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરીને મિક્સ કરો. આ તૈયાર કરેલી માટીમાં કૂંડામાં ભરી દો.આ છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

હવે માટીમાં છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરીને મિક્સ કરો. આ તૈયાર કરેલી માટીમાં કૂંડામાં ભરી દો.આ છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

2 / 5
કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

3 / 5
છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image  - Getty Image )

છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image - Getty Image )

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">