AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : ખરતા વાળ અટકાવવામાં ઉપયોગી રોઝમેરીને ઘરે ઉગાડો, જાણો સંપૂર્ણ પદ્ધતિ

જો તમારી પાસે બગીચામાં જગ્યા મર્યાદિત હોય અથવા તમે તમારી બાલ્કનીમાં વિવિધ છોડ ઉગાડવા માગતા હોવ, તો તમે કૂંડામાં રોઝમેરીનો છોડ ઉગાડવોએ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો યોગ્ય કાળજી રાખશો તો છોડનો ઝડપથી વિકાસ થાય છે.

| Updated on: Nov 08, 2025 | 8:37 AM
Share
રોઝમેરી એક સુગંધિત ઔષધિ છે. તેનો ઉપયોગ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા અને તેના ઔષધીય ગુણધર્મો માટે થાય છે. જો કોઈના વાળ વધારે ખરતા હોય તો પણ તેમના માટે કારગર છે. તમે તેને ઘરે પણ ઉગાડી શકો છો.

રોઝમેરી એક સુગંધિત ઔષધિ છે. તેનો ઉપયોગ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા અને તેના ઔષધીય ગુણધર્મો માટે થાય છે. જો કોઈના વાળ વધારે ખરતા હોય તો પણ તેમના માટે કારગર છે. તમે તેને ઘરે પણ ઉગાડી શકો છો.

1 / 7
રોઝમેરીના છોડને ઓછામાં -ઓછો 6-8 કલાક સીધો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

રોઝમેરીના છોડને ઓછામાં -ઓછો 6-8 કલાક સીધો સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

2 / 7
રોઝમેરીને સારી રીતે પાણી નિતારેલી માટીની જરૂર હોય છે. જો તમારા પાસે સામાન્ય માટી હોય તો તેમાં થોડી રેતાળ માટી ઉમેરીને તૈયાર કરી શકો છો. તેમજ માટીનો pH 6 થી 7.5 ની વચ્ચે હોવો જોઈએ.

રોઝમેરીને સારી રીતે પાણી નિતારેલી માટીની જરૂર હોય છે. જો તમારા પાસે સામાન્ય માટી હોય તો તેમાં થોડી રેતાળ માટી ઉમેરીને તૈયાર કરી શકો છો. તેમજ માટીનો pH 6 થી 7.5 ની વચ્ચે હોવો જોઈએ.

3 / 7
તમે રોઝમેરીના છોડ ખરીદી શકો છો અથવા તાજા પાંદડામાંથી કાપેલા છોડ ઉગાડી શકો છો. મૂળિયા બહાર આવે ત્યાં સુધી 1-2 અઠવાડિયા સુધી પાણીમાં પલાળી રાખો, પછી તેને માટીમાં વાવો.

તમે રોઝમેરીના છોડ ખરીદી શકો છો અથવા તાજા પાંદડામાંથી કાપેલા છોડ ઉગાડી શકો છો. મૂળિયા બહાર આવે ત્યાં સુધી 1-2 અઠવાડિયા સુધી પાણીમાં પલાળી રાખો, પછી તેને માટીમાં વાવો.

4 / 7
રોઝમેરીને વધુ પાણીની જરૂર નથી. જ્યારે માટી સુકાઈ જાય ત્યારે થોડું પાણી આપો. વધુ પાણી આપવાથી મૂળ સડી શકે છે. છોડને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે દર 4-6 અઠવાડિયામાં કાર્બનિક ખાતર આપો.

રોઝમેરીને વધુ પાણીની જરૂર નથી. જ્યારે માટી સુકાઈ જાય ત્યારે થોડું પાણી આપો. વધુ પાણી આપવાથી મૂળ સડી શકે છે. છોડને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે દર 4-6 અઠવાડિયામાં કાર્બનિક ખાતર આપો.

5 / 7
જ્યારે રોઝમેરીનો છોડ 15 થી 20 સે.મી. સુધી પહોંચે છે, ત્યારે તમે તાજા પાંદડા કાપી શકો છો. ફરીથી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે છોડથી 2-3 ઇંચ ઉપર કાપો.

જ્યારે રોઝમેરીનો છોડ 15 થી 20 સે.મી. સુધી પહોંચે છે, ત્યારે તમે તાજા પાંદડા કાપી શકો છો. ફરીથી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે છોડથી 2-3 ઇંચ ઉપર કાપો.

6 / 7
ઠંડા હવામાનમાં રોઝમેરીને ઘરની અંદર રાખો, કારણ કે ઠંડીને કારણે તે ખરાબ થઈ શકે છે.All Image- Whisk AI

ઠંડા હવામાનમાં રોઝમેરીને ઘરની અંદર રાખો, કારણ કે ઠંડીને કારણે તે ખરાબ થઈ શકે છે.All Image- Whisk AI

7 / 7

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">