AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની સૌથી નાની નદી કઈ છે ? જાણો ક્યા રાજ્યમાં વહે છે

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

| Updated on: Nov 07, 2024 | 7:28 PM
Share
ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

1 / 6
તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

2 / 6
ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

3 / 6
અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

4 / 6
વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

5 / 6
પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

6 / 6
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">