AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની સૌથી નાની નદી કઈ છે ? જાણો ક્યા રાજ્યમાં વહે છે

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

| Updated on: Nov 07, 2024 | 7:28 PM
Share
ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

1 / 6
તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

2 / 6
ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

3 / 6
અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

4 / 6
વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

5 / 6
પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

6 / 6
Follow Us
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
g clip-path="url(#clip0_868_265)">