AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની સૌથી નાની નદી કઈ છે ? જાણો ક્યા રાજ્યમાં વહે છે

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

| Updated on: Nov 07, 2024 | 7:28 PM
Share
ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

1 / 6
તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

2 / 6
ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

3 / 6
અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

4 / 6
વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

5 / 6
પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

6 / 6
Follow Us
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">