Ganesh Chaturthi 2024: ક્યારે શરૂ થઈ રહ્યો છે ગણેશ ઉત્સવ? જાણો બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરવાની સાચી રીત અને નિયમો
દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલશે છે. જેમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી ઉત્સવ પૂર્ણ થાય છે.
Most Read Stories