AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે કુળદેવીના કર્યા દર્શન, મા બહુચરના ચરણોમાં ઝૂકાવ્યું શીશ- Photos

Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે ગાંધીનગરના માણસામાં કુળદેવીના દર્શન કર્યા હતા. અમિત શાહ પરિવાર સાથે ગાંધીનગરના માણસા બહુચર માતાજીના મંદિરે દર્શન કર્યા,અમિત શાહએ પરિવાર સાથે બહુચર માતાજી આરતી ઉતારી,અમિત શાહ પોતાના વતન માણસા દર વર્ષે પરિવાર સાથે આવી પૂર્જા અર્ચના કરે છે. અમિત શાહની સાથે તેની પત્ની,પુત્ર,પુત્રવધૂ,પૌત્રી સાથે પૂજા કરી હતી.

Mihir Soni
| Edited By: | Updated on: Oct 15, 2023 | 9:37 PM
Share
અમિત શાહે પરિવાર સાથે માતા બહુચર માતાજીની આરતી ઉતારી હતી. શાહ દર નવરાત્રીએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.

અમિત શાહે પરિવાર સાથે માતા બહુચર માતાજીની આરતી ઉતારી હતી. શાહ દર નવરાત્રીએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.

1 / 4
આજે અમિત શાહ, તેમના પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ, અને બંને પૌત્રી સાથે માતાજીની પૂજા-અર્ચના કરી હતી.

આજે અમિત શાહ, તેમના પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ, અને બંને પૌત્રી સાથે માતાજીની પૂજા-અર્ચના કરી હતી.

2 / 4
વતન માણસામાં અમિત શાહના કુળદેવી છે. આથી નવરાત્રી પર્વે અચૂક કુળદેવીના દર્શન કરે છે.

વતન માણસામાં અમિત શાહના કુળદેવી છે. આથી નવરાત્રી પર્વે અચૂક કુળદેવીના દર્શન કરે છે.

3 / 4
મંદિરના પૂજારી જગદીશ પાઠક, દ્વારા અમિત શાહના પરિવારને ગણપતિ પૂજા, પુણ્યા વાચન અને માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી.

મંદિરના પૂજારી જગદીશ પાઠક, દ્વારા અમિત શાહના પરિવારને ગણપતિ પૂજા, પુણ્યા વાચન અને માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી.

4 / 4
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">