ખોરાક રાંધતા કઢાઈ કે પેનમાં ચોટી જાય છે? તો ફોલો કરો આ ટિપ્સ
ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે.
Latest News Updates
Most Read Stories