ખોરાક રાંધતા કઢાઈ કે પેનમાં ચોટી જાય છે? તો ફોલો કરો આ ટિપ્સ

ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે.

| Updated on: Jun 06, 2024 | 1:20 PM
રસોઈ બનાવવું એ કોઈ સરળ કાર્ય નથી; તમે માત્ર પ્રેક્ટિસ અને પ્રયોગ દ્વારા આમાં નિપુણતા મેળવી શકો છો. ખોરાક રાંધવો અને વધુ પકાવવાથી માંડીને મીઠા સહિત અલગ અલગ મસાલા  ઉમેરવા ખોરાકને વધુ સ્વાદીસ્ટ બનાવે છે. ત્યારે ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે. આવી સ્થિતિમાં શાકને પેક કે કઢાઈમાં ચોટતા અટકાવા શું કરવુ ચાલો જાણીએ.

રસોઈ બનાવવું એ કોઈ સરળ કાર્ય નથી; તમે માત્ર પ્રેક્ટિસ અને પ્રયોગ દ્વારા આમાં નિપુણતા મેળવી શકો છો. ખોરાક રાંધવો અને વધુ પકાવવાથી માંડીને મીઠા સહિત અલગ અલગ મસાલા ઉમેરવા ખોરાકને વધુ સ્વાદીસ્ટ બનાવે છે. ત્યારે ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે. આવી સ્થિતિમાં શાકને પેક કે કઢાઈમાં ચોટતા અટકાવા શું કરવુ ચાલો જાણીએ.

1 / 6
1. પાણી : પાણી ખોરાકને ચોંટતા અટકાવવે છે આ માટે શાકમાં થોડું પાણી ઉમેરી તેને થોડી વાર ઢાંકી રાખો. પાણીમાં શાક જલદી બની જશે અને કઢાઈ કે પેનમાં ચોટશે પણ નહીં

1. પાણી : પાણી ખોરાકને ચોંટતા અટકાવવે છે આ માટે શાકમાં થોડું પાણી ઉમેરી તેને થોડી વાર ઢાંકી રાખો. પાણીમાં શાક જલદી બની જશે અને કઢાઈ કે પેનમાં ચોટશે પણ નહીં

2 / 6
2. કઢાઈની ઉપર પાણી રાખો : જો તમે શાકમાં પાણી નથી નાખવા માંગતા તો તમે કઢાઈની ઉપર એક થાડી મુકી તેમાં થોડું પાણી મુકી દો આમ કરવાથી શાક પાણી પોચું પણ નહી લાગે આ સાથે તે કઢાઈમાં ચોટશે પણ નહી અને જલદી બનીને તૈયાર થઈ જશે

2. કઢાઈની ઉપર પાણી રાખો : જો તમે શાકમાં પાણી નથી નાખવા માંગતા તો તમે કઢાઈની ઉપર એક થાડી મુકી તેમાં થોડું પાણી મુકી દો આમ કરવાથી શાક પાણી પોચું પણ નહી લાગે આ સાથે તે કઢાઈમાં ચોટશે પણ નહી અને જલદી બનીને તૈયાર થઈ જશે

3 / 6
3.થોડા થોડા સમયે ચેક કરી હલાવતા રહો : આ યુક્તિ સરળ અને અસરકારક છે. અહીં મેટલની જગ્યાએ લાકડાના ચમચીનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મેટલ અથવા નોન-સ્ટીક વાસણને ધાતુના ચમચી વડે હલાવવાથી નીચેની સપાટી ખરાબ થઈ જાય છે. તેથી, ખોરાકને હલાવા લાકડાનો ચમચો લો અને થોડી થોડી વારે ચેક કરતા રહો લાગે કે શાક દાજી રહ્યું છે તો તેને હલાવો .

3.થોડા થોડા સમયે ચેક કરી હલાવતા રહો : આ યુક્તિ સરળ અને અસરકારક છે. અહીં મેટલની જગ્યાએ લાકડાના ચમચીનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મેટલ અથવા નોન-સ્ટીક વાસણને ધાતુના ચમચી વડે હલાવવાથી નીચેની સપાટી ખરાબ થઈ જાય છે. તેથી, ખોરાકને હલાવા લાકડાનો ચમચો લો અને થોડી થોડી વારે ચેક કરતા રહો લાગે કે શાક દાજી રહ્યું છે તો તેને હલાવો .

4 / 6
4. પેન અને તેલને પહેલાથી ગરમ થવાદો : પેન કે કઢાઈ થોડી ગરમ થાય આ પછી તેલ ઉમેરો અને તેલ બરોબર ગરમ થાય પછી શાક ઉમેરો આમ કરવું અસરકારક છે તેનાથી શાક કઢાઈની ધારો કે તેના તળીયા પર ચોટી નહી જાય.

4. પેન અને તેલને પહેલાથી ગરમ થવાદો : પેન કે કઢાઈ થોડી ગરમ થાય આ પછી તેલ ઉમેરો અને તેલ બરોબર ગરમ થાય પછી શાક ઉમેરો આમ કરવું અસરકારક છે તેનાથી શાક કઢાઈની ધારો કે તેના તળીયા પર ચોટી નહી જાય.

5 / 6
5. ધીમો ગેસ રાખી ખોરાક રંધાવાદો : ધીમા ગેસ પર એટલે કે ધીમાં તાપમાને શાક બનાવવામાં આવે તો તેના ચોટવાની સંભાવના ખુબ જ ઓછી છે હા આ રીતે થોડી વાર લાગી શકે છે પણ ખોરાક કઢાઈમાં ચોટી નહી જાય. આ સાથે શાકના પોષક તત્વો જે ઉચા ફ્લેમ પર નષ્ટ પામે છે આથી ધીમા ગેસ પર ખોરાક રાંધવો

5. ધીમો ગેસ રાખી ખોરાક રંધાવાદો : ધીમા ગેસ પર એટલે કે ધીમાં તાપમાને શાક બનાવવામાં આવે તો તેના ચોટવાની સંભાવના ખુબ જ ઓછી છે હા આ રીતે થોડી વાર લાગી શકે છે પણ ખોરાક કઢાઈમાં ચોટી નહી જાય. આ સાથે શાકના પોષક તત્વો જે ઉચા ફ્લેમ પર નષ્ટ પામે છે આથી ધીમા ગેસ પર ખોરાક રાંધવો

6 / 6

Latest News Updates

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">