Fenugreek Seeds Benefits: મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જાણો તેના 5 ફાયદા

Fenugreek Seeds Benefits: મેથીના દાણામાં એન્ટિ-ઈન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 10:58 AM
Fenugreek Seeds Benefits : આ દાણાનો ઉપયોગ મસાલા તરીકે પણ થાય છે, જે ભોજનનો સ્વાદ વધારે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન-સી, આયર્ન અને અન્ય પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ચાલો જાણીએ કે મેથીના દાણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

Fenugreek Seeds Benefits : આ દાણાનો ઉપયોગ મસાલા તરીકે પણ થાય છે, જે ભોજનનો સ્વાદ વધારે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન-સી, આયર્ન અને અન્ય પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ચાલો જાણીએ કે મેથીના દાણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

1 / 6
મેથીના દાણા શરીરમાં એનિમિયા દૂર કરે છે. તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. મેથીના દાણા ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપ ધરાવતી સ્ત્રીઓ માટે ઉપયોગી છે.

મેથીના દાણા શરીરમાં એનિમિયા દૂર કરે છે. તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. મેથીના દાણા ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપ ધરાવતી સ્ત્રીઓ માટે ઉપયોગી છે.

2 / 6
તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં દ્રાવ્ય ફાઇબર્સ હોય છે, જે બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.

તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં દ્રાવ્ય ફાઇબર્સ હોય છે, જે બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.

3 / 6
મેથીના દાણામાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે પીરિયડ્સમાં થતો દુખાવો ઓછો કરવામાં અસરકારક છે.

મેથીના દાણામાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે પીરિયડ્સમાં થતો દુખાવો ઓછો કરવામાં અસરકારક છે.

4 / 6
મેથીના દાણામાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ નાના બીજમાં હાજર એન્ટી ઈંફ્લેમેટરી ગુણો સાંધામાં સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઓ. આમ કરવાથી તે પીડાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

મેથીના દાણામાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ નાના બીજમાં હાજર એન્ટી ઈંફ્લેમેટરી ગુણો સાંધામાં સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઓ. આમ કરવાથી તે પીડાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

5 / 6
મેથીના દાણામાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે, જે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. તે પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતોના મતે કબજિયાતથી રાહત મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરી શકો છો.

મેથીના દાણામાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે, જે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. તે પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતોના મતે કબજિયાતથી રાહત મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરી શકો છો.

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">