AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : કપાસ અને અન્ય પાકને મીલીબગથી બચાવવાની 5 કુદરતી અને અસરકારક રીતો !

મીલીબગ એક સફેદ કીટક છે. તે કપાસ અને અન્ય છોડને નબળું પાડી શકે છે. તેને દૂર કરવા માટે બોગનવેલ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. બોગનવેલ સરળતાથી ઉગી શકે એવા વનસ્પતિ છે. બોગનવેલનો ઉપયોગ મુખ્યત્વે બગીચાની સુંદરતામાં થાય છે.

| Updated on: Jun 28, 2026 | 11:32 AM
Share
મીલીબગ ખૂબ જ ઝડપથી ફેલાતો જીવાત છે. ખેડૂતોએ સામાન્ય રીતે તેના નિયંત્રણ માટે કેમિકલ દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ખાસ કરીને કપાસ જેવી પાકોમાં તેનો ઉપદ્રવ ખેડૂત માટે ચિંતા ઊભી કરી શકે છે. (Image Source | iStock)

મીલીબગ ખૂબ જ ઝડપથી ફેલાતો જીવાત છે. ખેડૂતોએ સામાન્ય રીતે તેના નિયંત્રણ માટે કેમિકલ દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ખાસ કરીને કપાસ જેવી પાકોમાં તેનો ઉપદ્રવ ખેડૂત માટે ચિંતા ઊભી કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
મીલીબગના નિયંત્રણ માટે બોગનવેલના ફૂલ અને પાનના ટુકડા સમાન પ્રમાણમાં લઈને તેને 10 લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળ્યા બાદ તૈયાર થયેલા દ્રાવણમાંથી 300 મિલી દ્રાવણ 15 લીટર પાણીના પંપમાં ભેળવી પાક પર છંટકાવ કરો. (Image Source | iStock)

મીલીબગના નિયંત્રણ માટે બોગનવેલના ફૂલ અને પાનના ટુકડા સમાન પ્રમાણમાં લઈને તેને 10 લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળ્યા બાદ તૈયાર થયેલા દ્રાવણમાંથી 300 મિલી દ્રાવણ 15 લીટર પાણીના પંપમાં ભેળવી પાક પર છંટકાવ કરો. (Image Source | iStock)

2 / 6
આ દ્રાવણનો છંટકાવ કરવાથી મીલીબગનો ઉપદ્રવ ઝડપથી ઘટે છે. વધુ અસરકારક નિયંત્રણ માટે 4થી 6 દિવસના અંતરે ફરી એકવાર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

આ દ્રાવણનો છંટકાવ કરવાથી મીલીબગનો ઉપદ્રવ ઝડપથી ઘટે છે. વધુ અસરકારક નિયંત્રણ માટે 4થી 6 દિવસના અંતરે ફરી એકવાર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
જો પાકમાં મીલીબગનો ઉપદ્રવ વધુ જોવા મળે તો 10 લીટર પાણીમાં 50થી 75 મિલી તાજો લીંબુનો રસ ભેળવી છંટકાવ કરવો જોઈએ. લીંબુમાં રહેલી કુદરતી ખાટાશ જીવાતની શારીરિક પ્રક્રિયાઓને અસર કરે છે. જેના કારણે મીલીબગનું પ્રમાણ ઘટવામાં મદદ મળી શકે છે. આ એક સરળ અને અસરકારક કુદરતી પદ્ધતિ માનવામાં આવે છે. (Image Source | iStock)

જો પાકમાં મીલીબગનો ઉપદ્રવ વધુ જોવા મળે તો 10 લીટર પાણીમાં 50થી 75 મિલી તાજો લીંબુનો રસ ભેળવી છંટકાવ કરવો જોઈએ. લીંબુમાં રહેલી કુદરતી ખાટાશ જીવાતની શારીરિક પ્રક્રિયાઓને અસર કરે છે. જેના કારણે મીલીબગનું પ્રમાણ ઘટવામાં મદદ મળી શકે છે. આ એક સરળ અને અસરકારક કુદરતી પદ્ધતિ માનવામાં આવે છે. (Image Source | iStock)

4 / 6
મીલીબગના નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 100 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાદ્ય ચૂનો અને 250 ગ્રામ ગોળ ભેળવી દ્રાવણ તૈયાર કરો. આ દ્રાવણને સારી રીતે મિશ્રિત કરીને પાક પર છંટકાવ કરવાથી મીલીબગનું અસરકારક નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

મીલીબગના નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 100 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાદ્ય ચૂનો અને 250 ગ્રામ ગોળ ભેળવી દ્રાવણ તૈયાર કરો. આ દ્રાવણને સારી રીતે મિશ્રિત કરીને પાક પર છંટકાવ કરવાથી મીલીબગનું અસરકારક નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Cotton Farming Tips : જૈવિક અને પરંપરાગત પદ્ધતિથી કપાસની ખેતી કરવાની 7 અસરકારક રીત !

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
g clip-path="url(#clip0_868_265)">