AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : કપાસ અને અન્ય પાકને મીલીબગથી બચાવવાની 5 કુદરતી અને અસરકારક રીતો !

મીલીબગ એક સફેદ કીટક છે. તે કપાસ અને અન્ય છોડને નબળું પાડી શકે છે. તેને દૂર કરવા માટે બોગનવેલ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. બોગનવેલ સરળતાથી ઉગી શકે એવા વનસ્પતિ છે. બોગનવેલનો ઉપયોગ મુખ્યત્વે બગીચાની સુંદરતામાં થાય છે.

| Updated on: Jun 28, 2026 | 11:32 AM
Share
મીલીબગ ખૂબ જ ઝડપથી ફેલાતો જીવાત છે. ખેડૂતોએ સામાન્ય રીતે તેના નિયંત્રણ માટે કેમિકલ દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ખાસ કરીને કપાસ જેવી પાકોમાં તેનો ઉપદ્રવ ખેડૂત માટે ચિંતા ઊભી કરી શકે છે. (Image Source | iStock)

મીલીબગ ખૂબ જ ઝડપથી ફેલાતો જીવાત છે. ખેડૂતોએ સામાન્ય રીતે તેના નિયંત્રણ માટે કેમિકલ દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ખાસ કરીને કપાસ જેવી પાકોમાં તેનો ઉપદ્રવ ખેડૂત માટે ચિંતા ઊભી કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
મીલીબગના નિયંત્રણ માટે બોગનવેલના ફૂલ અને પાનના ટુકડા સમાન પ્રમાણમાં લઈને તેને 10 લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળ્યા બાદ તૈયાર થયેલા દ્રાવણમાંથી 300 મિલી દ્રાવણ 15 લીટર પાણીના પંપમાં ભેળવી પાક પર છંટકાવ કરો. (Image Source | iStock)

મીલીબગના નિયંત્રણ માટે બોગનવેલના ફૂલ અને પાનના ટુકડા સમાન પ્રમાણમાં લઈને તેને 10 લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળ્યા બાદ તૈયાર થયેલા દ્રાવણમાંથી 300 મિલી દ્રાવણ 15 લીટર પાણીના પંપમાં ભેળવી પાક પર છંટકાવ કરો. (Image Source | iStock)

2 / 6
આ દ્રાવણનો છંટકાવ કરવાથી મીલીબગનો ઉપદ્રવ ઝડપથી ઘટે છે. વધુ અસરકારક નિયંત્રણ માટે 4થી 6 દિવસના અંતરે ફરી એકવાર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

આ દ્રાવણનો છંટકાવ કરવાથી મીલીબગનો ઉપદ્રવ ઝડપથી ઘટે છે. વધુ અસરકારક નિયંત્રણ માટે 4થી 6 દિવસના અંતરે ફરી એકવાર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
જો પાકમાં મીલીબગનો ઉપદ્રવ વધુ જોવા મળે તો 10 લીટર પાણીમાં 50થી 75 મિલી તાજો લીંબુનો રસ ભેળવી છંટકાવ કરવો જોઈએ. લીંબુમાં રહેલી કુદરતી ખાટાશ જીવાતની શારીરિક પ્રક્રિયાઓને અસર કરે છે. જેના કારણે મીલીબગનું પ્રમાણ ઘટવામાં મદદ મળી શકે છે. આ એક સરળ અને અસરકારક કુદરતી પદ્ધતિ માનવામાં આવે છે. (Image Source | iStock)

જો પાકમાં મીલીબગનો ઉપદ્રવ વધુ જોવા મળે તો 10 લીટર પાણીમાં 50થી 75 મિલી તાજો લીંબુનો રસ ભેળવી છંટકાવ કરવો જોઈએ. લીંબુમાં રહેલી કુદરતી ખાટાશ જીવાતની શારીરિક પ્રક્રિયાઓને અસર કરે છે. જેના કારણે મીલીબગનું પ્રમાણ ઘટવામાં મદદ મળી શકે છે. આ એક સરળ અને અસરકારક કુદરતી પદ્ધતિ માનવામાં આવે છે. (Image Source | iStock)

4 / 6
મીલીબગના નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 100 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાદ્ય ચૂનો અને 250 ગ્રામ ગોળ ભેળવી દ્રાવણ તૈયાર કરો. આ દ્રાવણને સારી રીતે મિશ્રિત કરીને પાક પર છંટકાવ કરવાથી મીલીબગનું અસરકારક નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

મીલીબગના નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 100 ગ્રામ લીંબુનો રસ, 10 ગ્રામ ખાદ્ય ચૂનો અને 250 ગ્રામ ગોળ ભેળવી દ્રાવણ તૈયાર કરો. આ દ્રાવણને સારી રીતે મિશ્રિત કરીને પાક પર છંટકાવ કરવાથી મીલીબગનું અસરકારક નિયંત્રણ કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Cotton Farming Tips : જૈવિક અને પરંપરાગત પદ્ધતિથી કપાસની ખેતી કરવાની 7 અસરકારક રીત !

Follow Us
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
g clip-path="url(#clip0_868_265)">