AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Favourite Food: પંડિત જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધી… દેશના વડાપ્રધાનોનું ફેવરિટ ફૂડ જાણો !

દેશના ઘણા વડાપ્રધાનો એવા છે કે, જેમને ખાવા-પીવાનો શોખ ખૂબ રહેલો છે. દેશના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ હોય કે પછી પીએમ મોદી દરેક વડાપ્રધાને મન મૂકીને પોતાની ફેવરિટ વાનગી ખાધી છે.

| Updated on: Jul 29, 2025 | 4:32 PM
Share
ભારતમાં પ્રધાનમંત્રીનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દેશમાં ઘણા એવા પ્રધાનમંત્રીઓ થયા છે કે, જેમણે ક્યારેય પોતાના ખાવા-પીવાની આદતોને લઈને કોઈ જ બંધન બાંધ્યું નથી. એવામાં ચાલો જાણીએ કે, દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી કયા-કયા પ્રધાનમંત્રીઓને ખાન-પાનનો શોખ છે.

ભારતમાં પ્રધાનમંત્રીનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દેશમાં ઘણા એવા પ્રધાનમંત્રીઓ થયા છે કે, જેમણે ક્યારેય પોતાના ખાવા-પીવાની આદતોને લઈને કોઈ જ બંધન બાંધ્યું નથી. એવામાં ચાલો જાણીએ કે, દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી કયા-કયા પ્રધાનમંત્રીઓને ખાન-પાનનો શોખ છે.

1 / 7
પંડિત જવાહરલાલ નહેરુ: દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ વિશે એવું કહેવાય છે કે, પંડિત જવાહરલાલ નહેરુ આમ તો મસાલેદાર ખોરાક ખાવાનું ટાળતા હતા પરંતુ અમૃતસરના 'કેસર દા ધાબા'ની દાલ મખની અને લચ્છા પરાઠા ખૂબ જ મજાથી ખાતા હતા. આ સિવાય તેઓ કાશ્મીરી ડિશ 'રોગન જોશ' પણ મોજથી ખાતા હતા.

પંડિત જવાહરલાલ નહેરુ: દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ વિશે એવું કહેવાય છે કે, પંડિત જવાહરલાલ નહેરુ આમ તો મસાલેદાર ખોરાક ખાવાનું ટાળતા હતા પરંતુ અમૃતસરના 'કેસર દા ધાબા'ની દાલ મખની અને લચ્છા પરાઠા ખૂબ જ મજાથી ખાતા હતા. આ સિવાય તેઓ કાશ્મીરી ડિશ 'રોગન જોશ' પણ મોજથી ખાતા હતા.

2 / 7
ઇન્દિરા ગાંધી: હવે વાત કરીએ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તો, તેમના વિશે એવું કહેવાય છે કે તેમને ખાવાનો અને બીજાઓને ખવડાવવાનો ખૂબ શોખ હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને કેવિઅર ખૂબ જ પસંદ હતું. જણાવી દઈએ કે, કેવિઅર એક ખાસ પ્રકારના માછલીના ઈંડા છે.

ઇન્દિરા ગાંધી: હવે વાત કરીએ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તો, તેમના વિશે એવું કહેવાય છે કે તેમને ખાવાનો અને બીજાઓને ખવડાવવાનો ખૂબ શોખ હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને કેવિઅર ખૂબ જ પસંદ હતું. જણાવી દઈએ કે, કેવિઅર એક ખાસ પ્રકારના માછલીના ઈંડા છે.

3 / 7
પી.વી. નરસિંહ રાવ: ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પણ ખાવાના શોખીન હતા. તેમને દક્ષિણ ભારતીય ભોજન ખૂબ ગમતું હતું. ખાસ કરીને ઘરે બનાવેલા ઉપમા તો તેઓ મન મૂકીને ખાતા હતા. તેઓ જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય તો તેમના રસોઇયાને સાથે લઈ જતા હતા.

પી.વી. નરસિંહ રાવ: ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પણ ખાવાના શોખીન હતા. તેમને દક્ષિણ ભારતીય ભોજન ખૂબ ગમતું હતું. ખાસ કરીને ઘરે બનાવેલા ઉપમા તો તેઓ મન મૂકીને ખાતા હતા. તેઓ જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય તો તેમના રસોઇયાને સાથે લઈ જતા હતા.

4 / 7
અટલ બિહારી વાજપેયી: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ ખાવાના ખૂબ શોખીન હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને શાકાહારી વાનગીઓ જેટલી જ માંસાહારી વાનગીઓ પણ પસંદ હતી. માંસાહારી વાનગીઓમાં તેમને ઝીંગા ખૂબ ભાવતા હતા. વધુમાં વાજપેયી ભાંગ અને ઠંડાઈના પણ રસિયા હતા. અટલ બિહારી વિશે એવું કહેવાય છે કે, તેમને ભોપાલનું મુર્ગ મુસલ્લમ, ભીંડ મુરેનાનું ગજક અને ઠગ્ગુના લાડુ પણ ખૂબ પસંદ હતા.

અટલ બિહારી વાજપેયી: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ ખાવાના ખૂબ શોખીન હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને શાકાહારી વાનગીઓ જેટલી જ માંસાહારી વાનગીઓ પણ પસંદ હતી. માંસાહારી વાનગીઓમાં તેમને ઝીંગા ખૂબ ભાવતા હતા. વધુમાં વાજપેયી ભાંગ અને ઠંડાઈના પણ રસિયા હતા. અટલ બિહારી વિશે એવું કહેવાય છે કે, તેમને ભોપાલનું મુર્ગ મુસલ્લમ, ભીંડ મુરેનાનું ગજક અને ઠગ્ગુના લાડુ પણ ખૂબ પસંદ હતા.

5 / 7
મનમોહન સિંહ: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની થાળીમાં પંજાબી શાકાહારી ભોજન મુખ્ય હતું. મકાઈની રોટલી અને સરસવનું શાક, દાલ તડકા તેમજ કઢી ભાત તેમની ફેવરિટ ડિશ હતી.

મનમોહન સિંહ: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની થાળીમાં પંજાબી શાકાહારી ભોજન મુખ્ય હતું. મકાઈની રોટલી અને સરસવનું શાક, દાલ તડકા તેમજ કઢી ભાત તેમની ફેવરિટ ડિશ હતી.

6 / 7
નરેન્દ્ર મોદી: પોતાના દેશી સ્ટાઇલ માટે જાણીતા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવાના ખૂબ શોખીન છે. પીએમ મોદીની થાળી ગુજરાતના સ્વાદથી શણગારેલી હોય છે. ઢોકળા, ખીચડી અને ગુજરાતી વેજ થાળી તેમણે ખૂબ જ ભાવે છે. ઉપવાસ દરમિયાન તેઓ લીંબુ પાણી અને ગરમ પાણી ખૂબ પીવે છે.

નરેન્દ્ર મોદી: પોતાના દેશી સ્ટાઇલ માટે જાણીતા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવાના ખૂબ શોખીન છે. પીએમ મોદીની થાળી ગુજરાતના સ્વાદથી શણગારેલી હોય છે. ઢોકળા, ખીચડી અને ગુજરાતી વેજ થાળી તેમણે ખૂબ જ ભાવે છે. ઉપવાસ દરમિયાન તેઓ લીંબુ પાણી અને ગરમ પાણી ખૂબ પીવે છે.

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">