AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગેસ સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, LPG માટે eKYC ની માથાકૂટ નહીં, જાણો A ટુ Z માહિતી

LPG ગ્રાહકો માટે eKYC અંગેની ગેરસમજો દૂર કરતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે બાયોમેટ્રિક પ્રમાણીકરણ બધા માટે ફરજિયાત નથી. આ સાથે કોને કોને KYC કરાવવું જરૂરી છે તે અંગે પણ માહિત આપી છે.

| Updated on: Mar 17, 2026 | 5:08 PM
Share
LPG ગ્રાહકો માટે eKYC અંગે હવે કોઈ મૂંઝવણ રહેવાની નથી. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ LPG ગ્રાહકો માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ ફરજિયાત નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

LPG ગ્રાહકો માટે eKYC અંગે હવે કોઈ મૂંઝવણ રહેવાની નથી. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ LPG ગ્રાહકો માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ ફરજિયાત નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

1 / 6
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ તાજેતરમાં LPG પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ગેસ સંરક્ષણની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમ છતાં, તેમણે પુષ્ટિ આપી હતી કે ગ્રાહકો હાલમાં નિયમિત પુરવઠો મેળવી રહ્યા છે. વાણિજ્યિક ક્ષેત્રને પુરવઠો - જે અગાઉ સ્થગિત કરવામાં આવ્યો હતો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ તાજેતરમાં LPG પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ગેસ સંરક્ષણની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમ છતાં, તેમણે પુષ્ટિ આપી હતી કે ગ્રાહકો હાલમાં નિયમિત પુરવઠો મેળવી રહ્યા છે. વાણિજ્યિક ક્ષેત્રને પુરવઠો - જે અગાઉ સ્થગિત કરવામાં આવ્યો હતો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
મંત્રાલયે જણાવ્યું હતું કે આ કોઈ નવો નિયમ નથી. તાજેતરમાં કરવામાં આવેલી પોસ્ટ્સનો હેતુ માત્ર વધુ LPG ગ્રાહકોને eKYC પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે ગ્રાહકો પહેલેથી જ eKYC પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને ફરીથી તે કરવાની જરૂર નથી.

મંત્રાલયે જણાવ્યું હતું કે આ કોઈ નવો નિયમ નથી. તાજેતરમાં કરવામાં આવેલી પોસ્ટ્સનો હેતુ માત્ર વધુ LPG ગ્રાહકોને eKYC પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે ગ્રાહકો પહેલેથી જ eKYC પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને ફરીથી તે કરવાની જરૂર નથી.

3 / 6
આ નિયમ ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે લાગુ પડે છે. મંત્રાલય મુજબ, PMUY ગ્રાહકોને વર્ષમાં ફક્ત એક જ વાર eKYC પૂર્ણ કરવાની જરૂર રહે છે. ખાસ કરીને 7 સિલિન્ડર ખરીદ્યા પછી, એટલે કે 8મી અને 9મી રિફિલ પર સબસિડી મેળવવા માટે eKYC જરૂરી બને છે.

આ નિયમ ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે લાગુ પડે છે. મંત્રાલય મુજબ, PMUY ગ્રાહકોને વર્ષમાં ફક્ત એક જ વાર eKYC પૂર્ણ કરવાની જરૂર રહે છે. ખાસ કરીને 7 સિલિન્ડર ખરીદ્યા પછી, એટલે કે 8મી અને 9મી રિફિલ પર સબસિડી મેળવવા માટે eKYC જરૂરી બને છે.

4 / 6
સરકારે એ પણ જણાવ્યું છે કે eKYC પ્રક્રિયા સરળ છે અને તેને ઘરેથી જ મફતમાં પૂર્ણ કરી શકાય છે. LPG ડીલર પાસે જવાની જરૂર નથી. વધુમાં, આ પ્રક્રિયા LPG સપ્લાય પર કોઈ અસર કરતી નથી, એટલે કે સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રીતે ચાલુ રહેશે.

સરકારે એ પણ જણાવ્યું છે કે eKYC પ્રક્રિયા સરળ છે અને તેને ઘરેથી જ મફતમાં પૂર્ણ કરી શકાય છે. LPG ડીલર પાસે જવાની જરૂર નથી. વધુમાં, આ પ્રક્રિયા LPG સપ્લાય પર કોઈ અસર કરતી નથી, એટલે કે સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રીતે ચાલુ રહેશે.

5 / 6
સરકારના જણાવ્યા અનુસાર, આધાર આધારિત eKYCથી LPG સિસ્ટમમાં પારદર્શિતા વધે છે, યોગ્ય લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચે છે, નકલી લાભાર્થીઓ દૂર થાય છે અને સિલિન્ડરના દુરુપયોગને રોકવામાં મદદ મળે છે. (All Photos - Getty Images)

સરકારના જણાવ્યા અનુસાર, આધાર આધારિત eKYCથી LPG સિસ્ટમમાં પારદર્શિતા વધે છે, યોગ્ય લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચે છે, નકલી લાભાર્થીઓ દૂર થાય છે અને સિલિન્ડરના દુરુપયોગને રોકવામાં મદદ મળે છે. (All Photos - Getty Images)

6 / 6

કતારથી ગુજરાત આવેલા 46,000 મેટ્રિક ટન LPGથી કેટલા ગેસ સિલિન્ડર ભરાશે?

Follow Us
ધરતી ધ્રુજી અને દિલ ધડક્યા! અમરેલીમાં ભૂકંપથી ગભરાટ
ધરતી ધ્રુજી અને દિલ ધડક્યા! અમરેલીમાં ભૂકંપથી ગભરાટ
સંતના આશીર્વાદથી મળશે માનસિક શાંતિ અને બીમારીઓમાંથી મળશે કાયમી છુટકારો
સંતના આશીર્વાદથી મળશે માનસિક શાંતિ અને બીમારીઓમાંથી મળશે કાયમી છુટકારો
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
g clip-path="url(#clip0_868_265)">