Tongue Burn Remedy : ગરમ વસ્તુ ખાવા કે પીવાથી દાઝી જાય છે તમારી જીભ? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

જો તમારી જીભ ગરમ ચા, કોફી અથવા ખાવાનું ખાવાથી બળી જાય છે, તો રાહત આપવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો. આ તમારી બળી ગયેલી જીભને થોડી રાહત આપવામાં મદદ કરશે

| Updated on: Mar 01, 2024 | 3:53 PM
ઘણી વખત ગરમ ખોરાક ખાવાથી અથવા ગરમ ચા કે પાણી જેવી વસ્તુઓ પીવાથી જીભ દાઝી જાય છે. જેના કારણે જીભ પર ફોલ્લા પડી જાય કે પછી જીભ લાલ થઈ જાય છે અને ખોરાક ત્યાં અડતા જ બળતરા થવા લાગે છે તેમજ કોઈ પણ ખોરાકનો ટેસ્ટ પણ લાગતો નથી.

ઘણી વખત ગરમ ખોરાક ખાવાથી અથવા ગરમ ચા કે પાણી જેવી વસ્તુઓ પીવાથી જીભ દાઝી જાય છે. જેના કારણે જીભ પર ફોલ્લા પડી જાય કે પછી જીભ લાલ થઈ જાય છે અને ખોરાક ત્યાં અડતા જ બળતરા થવા લાગે છે તેમજ કોઈ પણ ખોરાકનો ટેસ્ટ પણ લાગતો નથી.

1 / 7
જો તમારી સાથે પણ આવું બને છે કે ગરમ ચા કે ખોરાક ખાઈ લો પછી જીભ બળી જાય છે તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય. આ દાઝી ગયેલી જીભને રાહત આપવામાં મદદ કરે છે. અને મોંમાં બળતરાથી રાહત લાગે છે . તો ચાલો જાણીએ કે એવા કયા ઘરગથ્થુ ઉપચાર છે જે અસર દર્શાવે છે.

જો તમારી સાથે પણ આવું બને છે કે ગરમ ચા કે ખોરાક ખાઈ લો પછી જીભ બળી જાય છે તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય. આ દાઝી ગયેલી જીભને રાહત આપવામાં મદદ કરે છે. અને મોંમાં બળતરાથી રાહત લાગે છે . તો ચાલો જાણીએ કે એવા કયા ઘરગથ્થુ ઉપચાર છે જે અસર દર્શાવે છે.

2 / 7
બરફનો ટુકડો : ગરમ ચા કે પાણી પી લેતા જીભ બળી જાય છે તો તમે મોંમાં બરફનો ટુકડો થોડા સમય રાખી મોંમાં ફેરવી શકો છો. આમ કરવાથી બળતરા ઓછી થઈ જાય છે. તેમજ જો વધારે દઝાયુ હોય તો મોંમાં ફોલ્લા પડતા અટકાવે છે

બરફનો ટુકડો : ગરમ ચા કે પાણી પી લેતા જીભ બળી જાય છે તો તમે મોંમાં બરફનો ટુકડો થોડા સમય રાખી મોંમાં ફેરવી શકો છો. આમ કરવાથી બળતરા ઓછી થઈ જાય છે. તેમજ જો વધારે દઝાયુ હોય તો મોંમાં ફોલ્લા પડતા અટકાવે છે

3 / 7
મધ લગાવો : મધમાં ઘા મટાડવાના ગુણ હોય છે. તે બળતરાને શાંત કરવામાં મદદ કરે છે, તેમજ અલ્સરને મટાડવામાં મદદ કરે છે. આ દઝાયેલી જીભના ભાગમાં રાહત આપશે અને સ્વાદને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તેના માટે તમે અસરગ્રસ્ત જગ્યા પર એક ચમચી મધ લગાવો.

મધ લગાવો : મધમાં ઘા મટાડવાના ગુણ હોય છે. તે બળતરાને શાંત કરવામાં મદદ કરે છે, તેમજ અલ્સરને મટાડવામાં મદદ કરે છે. આ દઝાયેલી જીભના ભાગમાં રાહત આપશે અને સ્વાદને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તેના માટે તમે અસરગ્રસ્ત જગ્યા પર એક ચમચી મધ લગાવો.

4 / 7
ઠંડુ પાણી પીવો : જો તમે અચાનક તમારા મોંમાં ગરમ ​​ખોરાક નાખો અને તમારી જીભ બળી જાય તો તરત જ ઠંડુ પાણી પી લો. ઠંડુ પાણી પીવાથી જીભ પર થતી બળતરાથી રાહત મળે છે.

ઠંડુ પાણી પીવો : જો તમે અચાનક તમારા મોંમાં ગરમ ​​ખોરાક નાખો અને તમારી જીભ બળી જાય તો તરત જ ઠંડુ પાણી પી લો. ઠંડુ પાણી પીવાથી જીભ પર થતી બળતરાથી રાહત મળે છે.

5 / 7
મીઠાના પાણીથી કોગળા : જો તમારી જીભ ગરમ ખાવા-પીવાને કારણે બળી જાય છે, તો મોંમાં બેક્ટેરિયાથી બચવા માટે મીઠાના પાણીથી ગાર્ગલ કરો. આમ કરવાથી જીભ દાઝી જવાથી થતી સમસ્યામાં રાહત મળે છે અને જીભ ઝડપથી ઠીક થઈ જાય છે.

મીઠાના પાણીથી કોગળા : જો તમારી જીભ ગરમ ખાવા-પીવાને કારણે બળી જાય છે, તો મોંમાં બેક્ટેરિયાથી બચવા માટે મીઠાના પાણીથી ગાર્ગલ કરો. આમ કરવાથી જીભ દાઝી જવાથી થતી સમસ્યામાં રાહત મળે છે અને જીભ ઝડપથી ઠીક થઈ જાય છે.

6 / 7
મોઢાને ઠંડક આપતો ખોરાક ખાવ : જીભ દઝાઈ જવાની સ્થિતિમાં, મોંને ઠંડક આપતો ખોરાક લેવો જોઈએ. જેમકે આઈસ્ક્રીમ, દહીં, મિલ્કશેક,જેવી વસ્તુઓ મોંને રાહત આપે છે. તેમજ તે સ્વાદને ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે ઉપયોગી છે.

મોઢાને ઠંડક આપતો ખોરાક ખાવ : જીભ દઝાઈ જવાની સ્થિતિમાં, મોંને ઠંડક આપતો ખોરાક લેવો જોઈએ. જેમકે આઈસ્ક્રીમ, દહીં, મિલ્કશેક,જેવી વસ્તુઓ મોંને રાહત આપે છે. તેમજ તે સ્વાદને ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે ઉપયોગી છે.

7 / 7
Follow Us:
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
g clip-path="url(#clip0_868_265)">