AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation Relief : ગેસ, એસિડિટી, ભારેપણું… પેટમાં રોજ કબજિયાત રહે છે ? તો આયુર્વેદના આ 5 ઘરેલું ઉપાય અજમાવો

કબજિયાતની સમસ્યા સામાન્ય છે પરંતુ મોટાભાગના લોકોને સતાવે છે. આ માટે 5 અસરકારક આયુર્વેદિક ઘરેલુ ઉપચારો વિશે અહીં માહિતી આપવામાં આવી છે, જેના વડે કબજિયાત છૂમંતર થઈ જશે..

| Updated on: Jul 19, 2025 | 5:48 PM
Share
કબજિયાત એ પાચનતંત્રની એક સામાન્ય સમસ્યા છે, જેમાં આંતરડાની ગતિ મુશ્કેલ બની જાય છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી પેટમાં ભારેપણું, ગેસ અને એસિડિટી વધી શકે છે. આવી સ્થિતિમાં, આ ઘરેલું ઉપાયો અપનાવવાથી ફાયદા થાય છે.

કબજિયાત એ પાચનતંત્રની એક સામાન્ય સમસ્યા છે, જેમાં આંતરડાની ગતિ મુશ્કેલ બની જાય છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી પેટમાં ભારેપણું, ગેસ અને એસિડિટી વધી શકે છે. આવી સ્થિતિમાં, આ ઘરેલું ઉપાયો અપનાવવાથી ફાયદા થાય છે.

1 / 6
ડૉ. અજય કુમાર કહે છે કે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવાથી આંતરડા સક્રિય થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે.

ડૉ. અજય કુમાર કહે છે કે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવાથી આંતરડા સક્રિય થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે.

2 / 6
ખોરાક તરીકે ફળો, લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. તેમાં ફાઇબર ભરપૂર હોય છે. ફાઇબર પાચન સરળ બનાવે છે અને મળને નરમ રાખે છે.

ખોરાક તરીકે ફળો, લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. તેમાં ફાઇબર ભરપૂર હોય છે. ફાઇબર પાચન સરળ બનાવે છે અને મળને નરમ રાખે છે.

3 / 6
રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા પાવડર નવશેકા પાણીમાં લેવાથી કબજિયાતમાં ઝડપથી રાહત મળે છે.

રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા પાવડર નવશેકા પાણીમાં લેવાથી કબજિયાતમાં ઝડપથી રાહત મળે છે.

4 / 6
એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી આંતરડાનું લુબ્રિકેશન વધે છે અને આંતરડાની ગતિ સરળ બને છે.

એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી આંતરડાનું લુબ્રિકેશન વધે છે અને આંતરડાની ગતિ સરળ બને છે.

5 / 6
યોગ, પ્રાણાયામ અને હળવું ચાલવાથી પાચન શક્તિ વધે છે અને કબજિયાત મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)

યોગ, પ્રાણાયામ અને હળવું ચાલવાથી પાચન શક્તિ વધે છે અને કબજિયાત મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">