AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક વર્ષ બાદ યુઝવેન્દ્ર ચહલની ODI ક્રિકેટમાં વાપસી થતાં 4 શબ્દોમાં આપી પ્રતિક્રિયા

યુઝવેન્દ્ર ચહલ માટે ગુરુવારનો દિવસ ખુશીઓ લઈને આવ્યો હતો, જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ચહલની ડિસેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જો કે ચહલને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ચહલે વનડેમાં વાપસી પર ખેલાડીએ શાનદાર પ્રતિક્રિયા આપી છે.

| Updated on: Dec 01, 2023 | 11:30 AM
Share
ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ટી-20 સિરીઝ 10 ડિસેમ્બરથી, વનડે સિરીઝ 17 ડિસેમ્બરથી અને ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ટી-20 સિરીઝ 10 ડિસેમ્બરથી, વનડે સિરીઝ 17 ડિસેમ્બરથી અને ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

1 / 7
 3 ODI માટે ભારતની ટીમ જોઈએ તો રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.

3 ODI માટે ભારતની ટીમ જોઈએ તો રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.

2 / 7
આપણે ચહલની વાત કરીએ તો, તે છેલ્લે ઓગસ્ટ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. 2023 એશિયા કપ અને વર્લ્ડ કપ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આ માટે તે દુખી પણ હતો.

આપણે ચહલની વાત કરીએ તો, તે છેલ્લે ઓગસ્ટ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. 2023 એશિયા કપ અને વર્લ્ડ કપ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આ માટે તે દુખી પણ હતો.

3 / 7
ત્રણ મેચોની વનડે સિરીઝ17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રમાશે. ચહલે ભારત માટે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.ચહલે તેના સોશિયલ મીડિયા પર ચાર શબ્દોની પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં પોતાનો ફોટો શેર કરતી વખતે યુઝવેન્દ્રએ કેપ્શન લખ્યું,Here we go AGAIN!

ત્રણ મેચોની વનડે સિરીઝ17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રમાશે. ચહલે ભારત માટે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.ચહલે તેના સોશિયલ મીડિયા પર ચાર શબ્દોની પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં પોતાનો ફોટો શેર કરતી વખતે યુઝવેન્દ્રએ કેપ્શન લખ્યું,Here we go AGAIN!

4 / 7
યુઝવેન્દ્ર ચહલ ટી 20 મેચમાં હરારે ખાતે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 18 જૂન, 2016ના રોજ ડેબ્યુ કર્યું હતુ. ચહલે છેલ્લી ટી 20 સિરીઝ લોડરહિલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 13 ઓગસ્ટ, 2023ના રોજ રમી હતી.

યુઝવેન્દ્ર ચહલ ટી 20 મેચમાં હરારે ખાતે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 18 જૂન, 2016ના રોજ ડેબ્યુ કર્યું હતુ. ચહલે છેલ્લી ટી 20 સિરીઝ લોડરહિલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 13 ઓગસ્ટ, 2023ના રોજ રમી હતી.

5 / 7
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારત હરારે ખાતે 11 જૂન, 2016ના રોજ ODI મેચમાં ડેબ્યુ કર્યું હતુ. તેમજ ઈન્દોર ખાતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ  24 જાન્યુઆરી, 2023ના રોજ ODIની છેલ્લી મેચ રમી હતી.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારત હરારે ખાતે 11 જૂન, 2016ના રોજ ODI મેચમાં ડેબ્યુ કર્યું હતુ. તેમજ ઈન્દોર ખાતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 24 જાન્યુઆરી, 2023ના રોજ ODIની છેલ્લી મેચ રમી હતી.

6 / 7
વર્લ્ડકપમાં  અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ યુઝવેન્દ્ર ચહલને લઈને સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ લેગ સ્પિનર ​​ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો ન હતો. ચહલની ટીમમાં ગેરહાજરી પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માર્ચ મહિનામાં રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જુલાઈ-ઓગસ્ટમાં તેમજ એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાયો અને વર્લ્ડ કપ 2023માં ચહલને સ્થાન મળ્યું ન હતુ.

વર્લ્ડકપમાં અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ યુઝવેન્દ્ર ચહલને લઈને સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ લેગ સ્પિનર ​​ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો ન હતો. ચહલની ટીમમાં ગેરહાજરી પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માર્ચ મહિનામાં રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જુલાઈ-ઓગસ્ટમાં તેમજ એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાયો અને વર્લ્ડ કપ 2023માં ચહલને સ્થાન મળ્યું ન હતુ.

7 / 7
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">