AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39 વર્ષથી અતૂટ છે સુનીલ ગાવસ્કરનો આ મહારેકોર્ડ, કોઈ ભારતીય નજીક પણ પહોંચી શક્યો નથી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે પોતાના કરિયરમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ એક એવો રેકોર્ડ આજે પણ અતૂટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો અનોખો રેકોર્ડ છેલ્લા 39 વર્ષથી કોઈ ભારતીય ક્રિકેટર તોડી શક્યો નથી. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી.

| Updated on: Jul 10, 2026 | 8:30 PM
Share
ભારતીય ક્રિકેટના મહાન ઓપનર સુનીલ ગાવસ્કર આજે પણ અનેક રેકોર્ડ માટે યાદ કરવામાં આવે છે. તેમના નામે નોંધાયેલો એક અનોખો ટેસ્ટ રેકોર્ડ હજુ સુધી કોઈ ભારતીય તોડી શક્યો નથી.

ભારતીય ક્રિકેટના મહાન ઓપનર સુનીલ ગાવસ્કર આજે પણ અનેક રેકોર્ડ માટે યાદ કરવામાં આવે છે. તેમના નામે નોંધાયેલો એક અનોખો ટેસ્ટ રેકોર્ડ હજુ સુધી કોઈ ભારતીય તોડી શક્યો નથી.

1 / 6
1975 થી 1987 દરમિયાન ગાવસ્કરે ભારત માટે સતત 106 ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સતત 100 થી વધુ ટેસ્ટ રમનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.

1975 થી 1987 દરમિયાન ગાવસ્કરે ભારત માટે સતત 106 ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સતત 100 થી વધુ ટેસ્ટ રમનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.

2 / 6
આ યાદીમાં રાહુલ દ્રવિડ બીજા ક્રમે છે. દ્રવિડે સતત 93 ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ ગાવસ્કરના 106 ટેસ્ટના રેકોર્ડ સુધી પહોંચી શક્યા નહોતા.

આ યાદીમાં રાહુલ દ્રવિડ બીજા ક્રમે છે. દ્રવિડે સતત 93 ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ ગાવસ્કરના 106 ટેસ્ટના રેકોર્ડ સુધી પહોંચી શક્યા નહોતા.

3 / 6
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂકના નામે છે. તેણે 2006 થી 2018 દરમિયાન સતત 159 ટેસ્ટ મેચ રમી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂકના નામે છે. તેણે 2006 થી 2018 દરમિયાન સતત 159 ટેસ્ટ મેચ રમી હતી.

4 / 6
10,000 ટેસ્ટ રન બનાવનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન ગાવસ્કરની આ સિદ્ધિ આજે પણ ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે. 39 વર્ષ બાદ પણ તેમનો આ અનોખો રેકોર્ડ અતૂટ રહ્યો છે.

10,000 ટેસ્ટ રન બનાવનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન ગાવસ્કરની આ સિદ્ધિ આજે પણ ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે. 39 વર્ષ બાદ પણ તેમનો આ અનોખો રેકોર્ડ અતૂટ રહ્યો છે.

5 / 6
આ રેકોર્ડ સાથે એક વિવાદિત કિસ્સો પણ જોડાયેલો છે. 1984 માં કોલકાતા ટેસ્ટમાં ગાવસ્કર ભારતીય ટીમના કપ્તાન હતા, ત્યારે તેમણે કપિલ દેવને ટીમમાંથી ડ્રોપ કર્યા હતા જેથી તેમનો આ રેકોર્ડ અતૂટ રહે. 131 ટેસ્ટની કારકિર્દીમાં કપિલ દેવ આ એકમાત્ર ટેસ્ટ હતી જેમાં તેઓ ટીમમાંથી બહાર રહ્યા હતા. પરંતુ વર્ષો પછી સુનિલ ગાવસ્કરે આ વાતનો ઇનકાર કર્યો હતો. (PC:PTI/X)

આ રેકોર્ડ સાથે એક વિવાદિત કિસ્સો પણ જોડાયેલો છે. 1984 માં કોલકાતા ટેસ્ટમાં ગાવસ્કર ભારતીય ટીમના કપ્તાન હતા, ત્યારે તેમણે કપિલ દેવને ટીમમાંથી ડ્રોપ કર્યા હતા જેથી તેમનો આ રેકોર્ડ અતૂટ રહે. 131 ટેસ્ટની કારકિર્દીમાં કપિલ દેવ આ એકમાત્ર ટેસ્ટ હતી જેમાં તેઓ ટીમમાંથી બહાર રહ્યા હતા. પરંતુ વર્ષો પછી સુનિલ ગાવસ્કરે આ વાતનો ઇનકાર કર્યો હતો. (PC:PTI/X)

6 / 6

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી હવે નેપાળમાં રમતો જોવા મળશે ? BCCI એ બનાવ્યો ખાસ પ્લાન !

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">