સાઉથ આફ્રીકા ટૂર માટે ત્રણેય ફોર્મેટમાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો તેમના રેકોર્ડસ

ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 સીરિઝ સમાપ્ત થાય તે પહેલા ભારતનો સાઉથ આફ્રીકા ટૂર ભારે ચર્ચામાં છે. 10 ડિસેમ્બરથી ભારતનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થશે. આ પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્રણેય ફોર્મેટ માટે આજે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 10:40 PM
10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

1 / 5
વિરાટ કોહલી અને રોહિત શર્માએ વાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તે આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. જ્યારે મુકેશ, શ્રેયસ અય્યર અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ ત્રણેય ફોર્મેટની ટીમમાં સિલેક્ટ થયા છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માએ વાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તે આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. જ્યારે મુકેશ, શ્રેયસ અય્યર અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ ત્રણેય ફોર્મેટની ટીમમાં સિલેક્ટ થયા છે.

2 / 5
મુકેશ કુમારે ભારતીય ટીમ માટે 1 ટેસ્ટની 2 ઈનિંગમાં 2 વિકેટ, 3 વનડેમાં 4 વિકેટ અને 7 ટી20માં 4 વિકેટ ઝડપી છે. ફસ્ટ કલાસ ક્રિકેટમાં તેણે 200થી વધારે વિકેટ ઝડપી છે.

મુકેશ કુમારે ભારતીય ટીમ માટે 1 ટેસ્ટની 2 ઈનિંગમાં 2 વિકેટ, 3 વનડેમાં 4 વિકેટ અને 7 ટી20માં 4 વિકેટ ઝડપી છે. ફસ્ટ કલાસ ક્રિકેટમાં તેણે 200થી વધારે વિકેટ ઝડપી છે.

3 / 5
રુતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રીકા ટૂર દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. તેણે ભારતીય ટીમ માટે 4 વનડેમાં 106 રન અને 17 ટી20 મેચમાં 458 રન બનાવ્યા છે.

રુતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રીકા ટૂર દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. તેણે ભારતીય ટીમ માટે 4 વનડેમાં 106 રન અને 17 ટી20 મેચમાં 458 રન બનાવ્યા છે.

4 / 5
શ્રેયસ અય્યર ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળી શકે છે. શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે 10 ટેસ્ટ મેચમાં 666 રન, 58 વનડેમાં 2331 રન અને 49 ટી20 મેચમાં 1043 રન બનાવ્યા છે.

શ્રેયસ અય્યર ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળી શકે છે. શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે 10 ટેસ્ટ મેચમાં 666 રન, 58 વનડેમાં 2331 રન અને 49 ટી20 મેચમાં 1043 રન બનાવ્યા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">