AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે

| Updated on: Aug 24, 2025 | 9:19 AM
Share
2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આજે દુનિયાભરના લોકો ઓળખે છે. રોહિત શર્માએ ક્રિકેટની દુનિયામાં એવું સ્થાન હાંસલ કર્યું છે કે દેશનું દરેક બાળક તેના વિશે જાણે છે. રોહિત શર્માના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. (photo credit : Social media )

1 / 6
રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ નાગપુરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માનો પરિવાર આર્થિક રીતે પૂરતો મજબૂત નહોતો. રોહિતના પિતા ગુરુનાથ શર્મા એક ટ્રાન્સપોર્ટ ફર્મમાં કેરટેકર તરીકે કામ કરતા હતા અને તેમનો પગાર ઘણો ઓછો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માને ઉછેરવો તેના માટે સરળ ન હતો. રોહિત શર્મા બાળપણમાં મુંબઈના બોરીવલીમાં તેના દાદા-દાદી અને કાકા-કાકી સાથે રહેતો હતો. રોહિત શર્મા સપ્તાહના અંતે તેના માતા-પિતાને મળવા જતો હતો,

રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ નાગપુરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માનો પરિવાર આર્થિક રીતે પૂરતો મજબૂત નહોતો. રોહિતના પિતા ગુરુનાથ શર્મા એક ટ્રાન્સપોર્ટ ફર્મમાં કેરટેકર તરીકે કામ કરતા હતા અને તેમનો પગાર ઘણો ઓછો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માને ઉછેરવો તેના માટે સરળ ન હતો. રોહિત શર્મા બાળપણમાં મુંબઈના બોરીવલીમાં તેના દાદા-દાદી અને કાકા-કાકી સાથે રહેતો હતો. રોહિત શર્મા સપ્તાહના અંતે તેના માતા-પિતાને મળવા જતો હતો,

2 / 6
 રોહિત ઘણીવાર તેની પત્ની અને પુત્રી સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ રોહિતના માતા-પિતા અને નાનો ભાઈ વિશાલ આ બધી લાઈમલાઈટથી દૂર રહે છે. તો ચાલો આજે અમે તમને રોહિત શર્માના પરિવાર વિશે જણાવીશું.

રોહિત ઘણીવાર તેની પત્ની અને પુત્રી સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ રોહિતના માતા-પિતા અને નાનો ભાઈ વિશાલ આ બધી લાઈમલાઈટથી દૂર રહે છે. તો ચાલો આજે અમે તમને રોહિત શર્માના પરિવાર વિશે જણાવીશું.

3 / 6
 રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે તે IPL, વિદેશી પ્રવાસો અને ભારતમાં રમાતી મેચો દરમિયાન રોહિત શર્માને સપોર્ટ કરતી સ્ટેન્ડમાં જોવા મળે છે.

રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે તે IPL, વિદેશી પ્રવાસો અને ભારતમાં રમાતી મેચો દરમિયાન રોહિત શર્માને સપોર્ટ કરતી સ્ટેન્ડમાં જોવા મળે છે.

4 / 6
રોહિત શર્માએ એકવાર ટ્વિટર પર ખુલાસો કર્યો હતો કે તેની માતૃભાષા તેલુગુ છે કારણ કે તેની માતા વિશાખાપટ્ટનમની છે.રોહિત શર્માનો એક નાનો ભાઈ વિશાલ પણ છે. વિશાલ પરિણીત છે. તે તેની પત્ની સાથેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે.

રોહિત શર્માએ એકવાર ટ્વિટર પર ખુલાસો કર્યો હતો કે તેની માતૃભાષા તેલુગુ છે કારણ કે તેની માતા વિશાખાપટ્ટનમની છે.રોહિત શર્માનો એક નાનો ભાઈ વિશાલ પણ છે. વિશાલ પરિણીત છે. તે તેની પત્ની સાથેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે.

5 / 6
 વિશાલ રોહિતનો નાનો ભાઈ છે, પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહે છે. રોહિતના ઈન્સ્ટાગ્રામ પર 1200 થી વધુ પોસ્ટમાં પણ વિશાલ સાથે તેની માત્ર 4 થી 5 તસવીરો છે. વિશાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ભાઈ સાથે માંડ 3 કે 4 ફોટા શેર કર્યા છે, એક તેના પોતાના લગ્નના અને એક તેના બાળપણના.

વિશાલ રોહિતનો નાનો ભાઈ છે, પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહે છે. રોહિતના ઈન્સ્ટાગ્રામ પર 1200 થી વધુ પોસ્ટમાં પણ વિશાલ સાથે તેની માત્ર 4 થી 5 તસવીરો છે. વિશાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ભાઈ સાથે માંડ 3 કે 4 ફોટા શેર કર્યા છે, એક તેના પોતાના લગ્નના અને એક તેના બાળપણના.

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">