AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

કેટલીક વખત બોલરનો બોલ બેટ્સમેનને સમજમાં આવતો નથી અને બોલ હેલ્મેટ સાથે ટક્કરાય છે. જેનાથી બેટ્સમેન સુરક્ષિત રહે છે. ક્રિકેટની રમતમાં દરમિયાન કેટલીક વખત ખેલાડીઓના માથા પર બોલ લાગવાથી બેટ્સમેનના મૃત્યું પણ થઈ ચૂક્યા છે. ક્રિકેટમાં નિયમ છે કે, ખેલાડીઓએ હેલ્મેટ સાથે રમવાનું રહેશે.

| Updated on: Nov 29, 2023 | 10:02 AM
Share
તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે, હેલ્મેટ માત્ર ગાડી ચલાવતી વખતે જ પહેરવામાં આવે છે. પરંતુ એવું નથી ક્રિકેટ સિવાય પણ અન્ય બીજી રમતો પણ છે જેમાં ખેલાડીઓ હેલ્મટ પહેરે છે. જાણો તે હેલ્મેટ વિશે જે માત્ર ભારતીય ક્રિકેટર જ નહીં વિદેશી ક્રિકેટરો પણ પહેરે  છે.

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે, હેલ્મેટ માત્ર ગાડી ચલાવતી વખતે જ પહેરવામાં આવે છે. પરંતુ એવું નથી ક્રિકેટ સિવાય પણ અન્ય બીજી રમતો પણ છે જેમાં ખેલાડીઓ હેલ્મટ પહેરે છે. જાણો તે હેલ્મેટ વિશે જે માત્ર ભારતીય ક્રિકેટર જ નહીં વિદેશી ક્રિકેટરો પણ પહેરે છે.

1 / 6
તમને જણાવી દઈએ કે, ક્રિકેટર જે હેલ્મેટ પેહરે છે  તેની કિંમત શું હોય છે. પ્રોફેશનલ ક્રિકેટરો જે હેલ્મેટ પહેરે છે તેની કિંમત અંદાજે 2000થી લઈને 20000 સુધી કે પછી તેનાથી પણ વધારે હોય છે. જેની કિંમત તેના બ્રાન્ડ અને તેની ક્વોલિટી પર નિર્ભર કરે છે.

તમને જણાવી દઈએ કે, ક્રિકેટર જે હેલ્મેટ પેહરે છે તેની કિંમત શું હોય છે. પ્રોફેશનલ ક્રિકેટરો જે હેલ્મેટ પહેરે છે તેની કિંમત અંદાજે 2000થી લઈને 20000 સુધી કે પછી તેનાથી પણ વધારે હોય છે. જેની કિંમત તેના બ્રાન્ડ અને તેની ક્વોલિટી પર નિર્ભર કરે છે.

2 / 6
ક્રિકેટ રમતી વખતે આવા ઘણા અકસ્માતો થયા છે જેમાં બોલના માથામાં વાગવાથી બેટ્સમેનનું મોત થયું છે.  આઈસીસીએ આ અકસ્માતોને ટાળવા માટે એક નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ, એવું કહેવામાં આવ્યું હતું કે ક્રિકેટરો માટે જે પણ હેલ્મેટ બનાવવામાં આવશે, તે નવા બ્રિટિશ સ્ટેડર્સ BS7928:2013 સાથે હશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2017ના રોજ બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી અમલમાં છે.

ક્રિકેટ રમતી વખતે આવા ઘણા અકસ્માતો થયા છે જેમાં બોલના માથામાં વાગવાથી બેટ્સમેનનું મોત થયું છે. આઈસીસીએ આ અકસ્માતોને ટાળવા માટે એક નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ, એવું કહેવામાં આવ્યું હતું કે ક્રિકેટરો માટે જે પણ હેલ્મેટ બનાવવામાં આવશે, તે નવા બ્રિટિશ સ્ટેડર્સ BS7928:2013 સાથે હશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2017ના રોજ બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી અમલમાં છે.

3 / 6
તમે વિચારતા હશો કે પહેલી વખત ક્રિકેટમાં હેલ્મેટ ક્યારે પહેરવામાં આવ્યું હશે. તો તમને જણાવી દઈએ કે, પહેલી વખત 1978માં ઓસ્ટ્રેલિયાના ગ્રાહમ નીલ યાલેપે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ હેલ્મેટ પહેર્યું હતુ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ સહિત તમામ ક્રિકેટરો ઉંચી બ્રાન્ડ અને કિંમતની ક્રિકેટ કિટનો ઉપયોગ કરે છે.

તમે વિચારતા હશો કે પહેલી વખત ક્રિકેટમાં હેલ્મેટ ક્યારે પહેરવામાં આવ્યું હશે. તો તમને જણાવી દઈએ કે, પહેલી વખત 1978માં ઓસ્ટ્રેલિયાના ગ્રાહમ નીલ યાલેપે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ હેલ્મેટ પહેર્યું હતુ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ સહિત તમામ ક્રિકેટરો ઉંચી બ્રાન્ડ અને કિંમતની ક્રિકેટ કિટનો ઉપયોગ કરે છે.

4 / 6
  વિરાટ કોહલી જે કંપનીનું હેલ્મેટ પહેરે છે. તે શ્રેય કંપનીનું છે. જેની કિંમત અંદાજે 12,000 રુપિયા છે. વિરાટ કોહલીની સાથે જો રૂટ, સ્ટીવ સ્મિથ, શિખર ધવન, એમએસ ધોની, મોઈન અલી, એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર અને બીજા કેટલાક ખેલાડી પણ શ્રેય કંપનીનું હેલ્મેટ પહેરે છે.

વિરાટ કોહલી જે કંપનીનું હેલ્મેટ પહેરે છે. તે શ્રેય કંપનીનું છે. જેની કિંમત અંદાજે 12,000 રુપિયા છે. વિરાટ કોહલીની સાથે જો રૂટ, સ્ટીવ સ્મિથ, શિખર ધવન, એમએસ ધોની, મોઈન અલી, એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર અને બીજા કેટલાક ખેલાડી પણ શ્રેય કંપનીનું હેલ્મેટ પહેરે છે.

5 / 6
ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની તમામ ટીમોના ખેલાડીઓ આ હેલ્મેટ પહેરે છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ઈંગ્લેન્ડના કેપ્ટન, પાકિસ્તાનના ખેલાડી પણ શ્રેય હેલ્મેટનો ઉપયોગ કરે છે.

ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની તમામ ટીમોના ખેલાડીઓ આ હેલ્મેટ પહેરે છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ઈંગ્લેન્ડના કેપ્ટન, પાકિસ્તાનના ખેલાડી પણ શ્રેય હેલ્મેટનો ઉપયોગ કરે છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">