Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : ન્યુઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ 11 માં થશે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓ પહેલી વાર રમશે !

ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારત પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફારો સાથે પ્રવેશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી ચૂક્યું છે.

| Updated on: Mar 01, 2025 | 8:31 PM
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. હવે બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેવા માટે જંગ છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. હવે બંને ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેવા માટે જંગ છે.

1 / 7
જોકે, આગામી મોટી મેચોને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ તેની પ્લેઈંગ 11 માં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં 2 ખેલાડીઓ ટીમમાં પ્રવેશી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં શમીને આરામ આપવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં શમીને પગના સ્નાયુઓમાં થોડી સમસ્યા થઈ હતી. જો આવું થાય તો અર્શદીપને રમવાની તક મળી શકે છે.

જોકે, આગામી મોટી મેચોને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ તેની પ્લેઈંગ 11 માં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં 2 ખેલાડીઓ ટીમમાં પ્રવેશી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં શમીને આરામ આપવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં શમીને પગના સ્નાયુઓમાં થોડી સમસ્યા થઈ હતી. જો આવું થાય તો અર્શદીપને રમવાની તક મળી શકે છે.

2 / 7
અર્શદીપે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે ઘણો સમય વિતાવ્યો અને 13 ઓવર બોલિંગ કરી. બીજી તરફ શમીએ ટૂંકા રન-અપ સાથે ફક્ત છ-સાત ઓવર ફેંકી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અર્શદીપ શમીની જગ્યાએ રમતો જોવા મળી શકે છે.

અર્શદીપે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે ઘણો સમય વિતાવ્યો અને 13 ઓવર બોલિંગ કરી. બીજી તરફ શમીએ ટૂંકા રન-અપ સાથે ફક્ત છ-સાત ઓવર ફેંકી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અર્શદીપ શમીની જગ્યાએ રમતો જોવા મળી શકે છે.

3 / 7
પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત શર્મા પણ ઘાયલ થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટ રોહિતને આરામ આપવાનો પણ નિર્ણય લઈ શકે છે.

પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત શર્મા પણ ઘાયલ થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટ રોહિતને આરામ આપવાનો પણ નિર્ણય લઈ શકે છે.

4 / 7
જો રોહિતને આરામ આપવામાં આવે તો રિષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરી શકે છે. અર્શદીપ અને પંતે હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમી નથી. જો બંનેને તક મળે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ તેમની ડેબ્યૂ મેચ હશે.

જો રોહિતને આરામ આપવામાં આવે તો રિષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરી શકે છે. અર્શદીપ અને પંતે હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમી નથી. જો બંનેને તક મળે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ તેમની ડેબ્યૂ મેચ હશે.

5 / 7
જો રોહિત શર્મા મેચમાંથી બહાર રહે છે, તો બેટિંગ પોઝિશનમાં પણ ફેરફાર થશે. શુભમન ગિલ સાથે કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. હાલમાં રાહુલ લોવર ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેને ઓપનિંગનો પણ ઘણો અનુભવ છે. બીજી તરફ, રિષભ પંત નીચલા ક્રમની જવાબદારી સંભાળી શકે છે.

જો રોહિત શર્મા મેચમાંથી બહાર રહે છે, તો બેટિંગ પોઝિશનમાં પણ ફેરફાર થશે. શુભમન ગિલ સાથે કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. હાલમાં રાહુલ લોવર ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેને ઓપનિંગનો પણ ઘણો અનુભવ છે. બીજી તરફ, રિષભ પંત નીચલા ક્રમની જવાબદારી સંભાળી શકે છે.

6 / 7
ન્યુઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા. (All Photo Credit : X / BCCI)

ન્યુઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા. (All Photo Credit : X / BCCI)

7 / 7
Follow Us:
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">