મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

મોહમ્મદ શમીનો જન્મ 1990માં થયો હતો. રાઈટ આર્મ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2013માં ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ હતુ. વર્ષ 2014માં શમીએ પાકિસ્તાન સામે ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.
મોહમ્મદ શમી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. વનડેમાં ક્રિકેટમાં અને વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધારે વાર Five-wicket hauls લેનાર તે પ્રથમ ભારતીય બોલર છે. વર્ષ 2014માં શમીએ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ આયરા શામી રાખવામાં આવ્યુ હતુ. ઘરેલૂ હિંસા જેવા વિવાદોને કારણે શમી અને હસીન જહાં એકબીજાથી અલગ રહે છે.

Read More

મોહમ્મદ શમીની ટીમમાં એન્ટ્રી, જાણો કઈ મેચથી મેદાનમાં પરત ફરશે

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે ODI વર્લ્ડ કપ 2023થી મેદાનની બહાર છે. હવે તેના પરત ફરતા એક મોટું અપડેટ સામે આવ્યું છે. તેને એક ટીમની સંભવિત ટીમમાં સ્થાન મળ્યું છે.

મોહમ્મદ શમી બની ગયો ‘Animal’, નવો લુક જોઈ વિરાટ કોહલી-એમએસ ધોનીને ભૂલી જશો!

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર છે પરંતુ હવે તે પિચ પર સ્ટમ્પ પર સ્ટમ્પ ઉડાવી રહ્યો છે. શમીએ તાજેતરમાં એક નવો હેરકટ કરાવ્યો છે જેની સરખામણી એનિમલ મૂવીના રણવિજય સાથે કરવામાં આવી રહી છે. આ પાત્ર રણબીર કપૂરે ભજવ્યું હતું.

15 મહિના પછી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરશે આ ખેલાડી, બાંગ્લાદેશ સામે 4 ખેલાડીઓ કરશે કમબેક

બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે, જેના માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે, ત્યારે ટીમમાં 4 અનુભવી ખેલાડીઓની વાપસી થશે જે ટીમની બહાર હતા.

મોહમ્મદ શમીની મોટી જાહેરાત, ભારત પહેલા આ ટીમ માટે રમતો જોવા મળશે

મોહમ્મદ શમીએ 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ઈજાના કારણે મેદાનની બહાર છે. હવે શમીએ પોતે પરત ફરતા ફેન્સ સાથે એક મોટું અપડેટ શેર કર્યું છે.

Cricketers Divorced : આ ખેલાડીઓના થઈ ચૂક્યા છે છૂટાછેડા, એકના તો 2 વખત છૂટાછેડા થયા, એક છે ગુજરાતી ખેલાડી છે, જુઓ ફોટો

હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાની જાહેરાત કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. બંનેએ સોશિયલ મીડિયા પર તેમના 4 વર્ષના લગ્નજીવનના અંતની જાહેરાત કરી હતી. તો ચાલો જાણીએ એવા ભારતીય ક્રિકેટરો વિશે જેના છૂટાછેડા થઈ ચૂક્યા છે.

મોહમ્મદ શમી ક્યારથી જોવા મળશે એક્શનમાં? ચેન્નાઈના મેદાનથી ફરશે પરત! જાણો

ભારતીય ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલમાં મેદાનથી દૂર ચાલી રહ્યો છે. ગત વનડે વિશ્વકપ બાદ તેણે ફેબ્રુઆરી 2024માં પગની એડીની સર્જરી કરાવી હતી. જેને લઈ મેદાનથી બહાર ચાલી રહ્યો હતો. હવે શમી ઠીક થઈ ચૂક્યો છે તે મેદાનમાં એક્શનમાં જોવા મળવા માટે પણ એટલો જ આતુર છે, જેટલો ક્રિકેટ ચાહકોને છે. લાંબા સમયથી શમી […]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">