AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

T20 ક્રિકેટમાં ફિલ્ડિંગ જીત અને હાર વચ્ચે સૌથી મોટો ફરક ઉભો કરે છે. IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં એક ડ્રોપ કેચ આખી મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો શાનદાર કેચ માટે ખેલાડીઓની પ્રશંસા કરે છે, પરંતુ સહેલાઈથી છોડાયેલા કેચ નિરાશા પણ લાવે છે. IPL ઈતિહાસમાં કેટલાક મોટા ખેલાડીઓ સૌથી વધુ કેચ છોડવાના મામલે પણ ટોચ પર રહ્યા છે.

| Updated on: May 09, 2026 | 7:01 PM
Share
IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

1 / 7
ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

2 / 7
પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

3 / 7
Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

4 / 7
ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

5 / 7
ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

6 / 7
પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)

પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)

7 / 7

Breaking News: શું કોઈ ખેલાડી દારૂ પીને કે અન્ય કોઈ નશો કરીને IPLમાં રમી શકે છે? જાણો શું છે BCCIનો નિયમ

 

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">