AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

T20 ક્રિકેટમાં ફિલ્ડિંગ જીત અને હાર વચ્ચે સૌથી મોટો ફરક ઉભો કરે છે. IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં એક ડ્રોપ કેચ આખી મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો શાનદાર કેચ માટે ખેલાડીઓની પ્રશંસા કરે છે, પરંતુ સહેલાઈથી છોડાયેલા કેચ નિરાશા પણ લાવે છે. IPL ઈતિહાસમાં કેટલાક મોટા ખેલાડીઓ સૌથી વધુ કેચ છોડવાના મામલે પણ ટોચ પર રહ્યા છે.

| Updated on: May 09, 2026 | 7:01 PM
Share
IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

1 / 7
ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

2 / 7
પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

3 / 7
Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

4 / 7
ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

5 / 7
ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

6 / 7
પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)

પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)

7 / 7

Breaking News: શું કોઈ ખેલાડી દારૂ પીને કે અન્ય કોઈ નશો કરીને IPLમાં રમી શકે છે? જાણો શું છે BCCIનો નિયમ

 

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">