AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

T20 ક્રિકેટમાં ફિલ્ડિંગ જીત અને હાર વચ્ચે સૌથી મોટો ફરક ઉભો કરે છે. IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં એક ડ્રોપ કેચ આખી મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો શાનદાર કેચ માટે ખેલાડીઓની પ્રશંસા કરે છે, પરંતુ સહેલાઈથી છોડાયેલા કેચ નિરાશા પણ લાવે છે. IPL ઈતિહાસમાં કેટલાક મોટા ખેલાડીઓ સૌથી વધુ કેચ છોડવાના મામલે પણ ટોચ પર રહ્યા છે.

| Updated on: May 09, 2026 | 7:01 PM
Share
IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

IPLમાં અત્યાર સુધી અનેક ખેલાડીઓએ અદ્ભુત ફિલ્ડિંગ કરી છે, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ મહત્વપૂર્ણ કેચ છોડવાના કારણે ચર્ચામાં રહ્યા છે.

1 / 7
ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

ખાસ વાત એ છે કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ છોડનાર ટોપ 5 ખેલાડીઓમાં એવા દિગ્ગજોના નામ સામેલ છે. જેઓ સૌથી વધુ કેચ લેવાના મામલે પણ આગળ છે.

2 / 7
પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. તેણે IPLમાં અંદાજે 15 કેચ છોડ્યા છે. જોકે, કોહલીએ 121 કેચ લઈને સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

3 / 7
Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

4 / 7
ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

ત્રીજા સ્થાને રોબિન ઉથપ્પા છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને IPLમાં લગભગ 12 કેચ છોડ્યા છે. સાથે જ તેણે 34 કેચ પણ પોતાના નામે કર્યા છે.

5 / 7
ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

ચોથા નંબરે હરભજન સિંહ છે. અનુભવી સ્પિનરે IPL કારકિર્દીમાં અંદાજે 12 કેચ છોડ્યા હતા. જોકે, તેણે પોતાની બોલિંગથી અનેક મેચોમાં ટીમને જીત અપાવી છે.

6 / 7
પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)

પાંચમા સ્થાને રોહિત શર્મા છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટને લગભગ 11 કેચ છોડ્યા છે. જોકે, રોહિતે 102 કેચ લઈને IPLના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. (PC:PTI/X)

7 / 7

Breaking News: શું કોઈ ખેલાડી દારૂ પીને કે અન્ય કોઈ નશો કરીને IPLમાં રમી શકે છે? જાણો શું છે BCCIનો નિયમ

 

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">