AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાની મુખર્જીએ કેમ છુપાવી મિસકેરેજની ખબર, પાંચમો મહિનો ચાલતો હતો ત્યારે થયો હતો ગર્ભપાત- તસ્વીરો

બોલિવુડ ગપસપ: રાની મુખર્જીની માનસિક સ્થિતિ અંગે અત્યંત નજીકના લોકો સિવાય કોઈને જાણ નહતી. સેટ પર હાજર લોકોએ પણ આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ પોતાની અંદર છુપાવીને રાખ્યુ.

| Updated on: Dec 08, 2023 | 9:08 PM
Share
રાની મુખર્જીના વિશે દરેક વ્યક્તિ જાણે છે કે તેને સંતાનમાં એક દીકરી છે. પરંતુ હજુ સુધી કોઈને ખબર નથી કે તે બીજા બાળક માટેનુ પણ પ્લાનિંગ કરી રહી હતી.

રાની મુખર્જીના વિશે દરેક વ્યક્તિ જાણે છે કે તેને સંતાનમાં એક દીકરી છે. પરંતુ હજુ સુધી કોઈને ખબર નથી કે તે બીજા બાળક માટેનુ પણ પ્લાનિંગ કરી રહી હતી.

1 / 7
એ બાળક પણ તેના ગર્ભમાં હતુ. હજુ થોડા વર્ષ પહેલાની જ વાત છે. વર્ષ 2020. પરંતુ એ બાળકને બચાવી ન શકાયુ. રાનીનું એ બાળક માત્ર પાંચ મહિનાનું જ થયુ અને ગર્ભપાત થઈ ગયો. જો કે રાનીએ ડરના ગર્ભપાતની આ વાતો કોઈને જણાવી ન હતી.

એ બાળક પણ તેના ગર્ભમાં હતુ. હજુ થોડા વર્ષ પહેલાની જ વાત છે. વર્ષ 2020. પરંતુ એ બાળકને બચાવી ન શકાયુ. રાનીનું એ બાળક માત્ર પાંચ મહિનાનું જ થયુ અને ગર્ભપાત થઈ ગયો. જો કે રાનીએ ડરના ગર્ભપાતની આ વાતો કોઈને જણાવી ન હતી.

2 / 7
જો કે આ ડર શા માટે ? રાની મુખર્જીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે તે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસિ ચેટર્જી કરી રહી હતી.

જો કે આ ડર શા માટે ? રાની મુખર્જીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે તે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસિ ચેટર્જી કરી રહી હતી.

3 / 7
એ ફિલ્મમાં પણ રાની એક સત્ય ઘટના આધારિત કહાનીમાં માતાનો રોલ કરી રહી હતી. જેમા એ માતાએ તેના બાળક ગુમાવ્યુ હતુ. જો એ વખત એ ખબર ફેલાઈ જતી કે રાનીએ વાસ્તવિક જિંદગીમાં પમ તેનુ બાળક ગુમાવ્યુ છે તો અનેક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા.

એ ફિલ્મમાં પણ રાની એક સત્ય ઘટના આધારિત કહાનીમાં માતાનો રોલ કરી રહી હતી. જેમા એ માતાએ તેના બાળક ગુમાવ્યુ હતુ. જો એ વખત એ ખબર ફેલાઈ જતી કે રાનીએ વાસ્તવિક જિંદગીમાં પમ તેનુ બાળક ગુમાવ્યુ છે તો અનેક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા.

4 / 7
એ ભયના રાનીએ મિસકેરેજની વાત છુપાવી રાખી. સતત બે વર્ષ સુધી તેમણે કોઈને ખબર ન પડવા દીધી. રાની મુખર્જીએ છાતીમાં પીડા સાથે આખી ફિલ્મ પુરી કરી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ તેમણે તેના આંસુને રોકી રાખ્યા હતા.

એ ભયના રાનીએ મિસકેરેજની વાત છુપાવી રાખી. સતત બે વર્ષ સુધી તેમણે કોઈને ખબર ન પડવા દીધી. રાની મુખર્જીએ છાતીમાં પીડા સાથે આખી ફિલ્મ પુરી કરી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ તેમણે તેના આંસુને રોકી રાખ્યા હતા.

5 / 7
રાની મુખર્જીની આ માનસિક સ્થિતિ વિશે બહુ નજીકના લોકો સિનાય કોઈને ખબર ન હતી. સેટ પર પણ તેમણે બધાથી આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ તેની અંદર દબાવીને રાખ્યુ

રાની મુખર્જીની આ માનસિક સ્થિતિ વિશે બહુ નજીકના લોકો સિનાય કોઈને ખબર ન હતી. સેટ પર પણ તેમણે બધાથી આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ તેની અંદર દબાવીને રાખ્યુ

6 / 7
ટ્રોલર્સના ડરના કારણે. તેને એવો ડર હતો કે કોઈ તેની ભાવનાઓની ચિંતા નહીં કરે.  તેને એ વિચારીને ભારે ડર લાગતો કે લોકો તેને ખરી ખોટી સુણાવશે. ઘણા સમય સુધી તેમણે તેનુ મોં બંધ રાખ્યુ અને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવી દીધુ.

ટ્રોલર્સના ડરના કારણે. તેને એવો ડર હતો કે કોઈ તેની ભાવનાઓની ચિંતા નહીં કરે. તેને એ વિચારીને ભારે ડર લાગતો કે લોકો તેને ખરી ખોટી સુણાવશે. ઘણા સમય સુધી તેમણે તેનુ મોં બંધ રાખ્યુ અને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવી દીધુ.

7 / 7
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">