Shweta Tiwari Family Tree : પ્રોફેશનલ શાનદાર રહી, પર્સનલ લાઈફમાં આવી અનેક સમસ્યાઓ પુત્રી આજે છે બોલિવુડ સ્ટાર, જાણો શ્વેતા તિવારીના પરિવાર વિશે

અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેના કામ અને સફળ કારકિર્દી માટે જાણીતી છે પરંતુ કેટલીકવાર તે તેના બે નિષ્ફળ લગ્નો માટે પણ નિશાને રહે છે. આજે તેની પુત્રી પણ બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. ચાલો જાણીએ શ્વેતા તિવારીના પરિવાર વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 2:34 PM
'કસૌટી ઝિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા ભજવ્યા બાદ શ્વેતા તિવારીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ પછી તે કેટલાક ડેઈલી શોમાં પણ જોવા મળી અને પછી તેણે ભોજપુરી ફિલ્મોમાં એન્ટ્રી લીધી. શ્વેતા હંમેશા પ્રોફેશનલ રીતે સફળ રહી હતી પરંતુ તેણે પોતાના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના બે નિષ્ફળ લગ્નો અને ઘરેલુ હિંસાનો શિકાર બનવા વિશે વાત કરી હતી.

'કસૌટી ઝિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા ભજવ્યા બાદ શ્વેતા તિવારીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ પછી તે કેટલાક ડેઈલી શોમાં પણ જોવા મળી અને પછી તેણે ભોજપુરી ફિલ્મોમાં એન્ટ્રી લીધી. શ્વેતા હંમેશા પ્રોફેશનલ રીતે સફળ રહી હતી પરંતુ તેણે પોતાના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના બે નિષ્ફળ લગ્નો અને ઘરેલુ હિંસાનો શિકાર બનવા વિશે વાત કરી હતી.

1 / 6
શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. શ્વેતા હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. 42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા પોતાની ફિટનેસથી અભિનેત્રીને ટક્કર આપે છે.

શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. શ્વેતા હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. 42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા પોતાની ફિટનેસથી અભિનેત્રીને ટક્કર આપે છે.

2 / 6
જ્યારે શ્વેતા તિવારી તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણે 1998માં ભોજપુરી અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પલક તિવારી છે જે તેમની સાથે રહે છે.

જ્યારે શ્વેતા તિવારી તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણે 1998માં ભોજપુરી અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પલક તિવારી છે જે તેમની સાથે રહે છે.

3 / 6
શ્વેતાએ પછી અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ તેઓ 2019 માં અલગ થઈ ગયા. બીજા લગ્નથી તેને એક પુત્ર રેયાંશ છે અને તે પણ તેની માતા સાથે રહે છે.

શ્વેતાએ પછી અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ તેઓ 2019 માં અલગ થઈ ગયા. બીજા લગ્નથી તેને એક પુત્ર રેયાંશ છે અને તે પણ તેની માતા સાથે રહે છે.

4 / 6
 લગ્ન અંગે પોતાનો અભિપ્રાય આપતાં શ્વેતા કહે છે કે હું હવે લગ્નમાં માનતી નથી, હું મારી દીકરીને પણ લગ્ન ન કરવાનું શીખવાડીશ. જો કે આ તેની લાઈફ છે, પરંતુ એક માતા તરીકે હું તેને શીખવતી રહી છું કે હું તેને ખૂબ સમજી વિચારીને લગ્ન કરવા ઈચ્છું છું. બધા લગ્ન ખરાબ નથી હોતા."

લગ્ન અંગે પોતાનો અભિપ્રાય આપતાં શ્વેતા કહે છે કે હું હવે લગ્નમાં માનતી નથી, હું મારી દીકરીને પણ લગ્ન ન કરવાનું શીખવાડીશ. જો કે આ તેની લાઈફ છે, પરંતુ એક માતા તરીકે હું તેને શીખવતી રહી છું કે હું તેને ખૂબ સમજી વિચારીને લગ્ન કરવા ઈચ્છું છું. બધા લગ્ન ખરાબ નથી હોતા."

5 / 6
શ્વેતા તિવારીનું નામ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સીરીયલ 'કસૌટી ઝિંદગી મેં' માં પ્રેરણાનું પાત્ર હોય કે પછી બિગ બોસમાં તેની રમવાની સ્ટાઈલ હોય, શ્વેતા તિવારી જાણે છે કે તેના દરેક પાત્ર સાથે કેવી રીતે ન્યાય કરવો. જો કે હાલના દિવસોમાં જ્યાં શ્વેતા તિવારીની એક્ટિંગ સતત ચમકી રહી છે ત્યાં તેની ફિટનેસ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

શ્વેતા તિવારીનું નામ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સીરીયલ 'કસૌટી ઝિંદગી મેં' માં પ્રેરણાનું પાત્ર હોય કે પછી બિગ બોસમાં તેની રમવાની સ્ટાઈલ હોય, શ્વેતા તિવારી જાણે છે કે તેના દરેક પાત્ર સાથે કેવી રીતે ન્યાય કરવો. જો કે હાલના દિવસોમાં જ્યાં શ્વેતા તિવારીની એક્ટિંગ સતત ચમકી રહી છે ત્યાં તેની ફિટનેસ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

6 / 6
Follow Us:
Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું
Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
g clip-path="url(#clip0_868_265)">