AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આપણા રજનીકાંતની થઈ પૂજા, ‘થલાઈવા’ રજનીકાંતનું મંદિર બન્યું, મંદિરમાં પૂજા-અર્ચના અને હવનના, જુઓ ફોટા

સુપરસ્ટાર રજનીકાંતે અસંખ્ય ફિલ્મોમાં દમદાર ભૂમિકાઓ ભજવીને ફેન્સનું મનોરંજન કર્યું છે. 72 વર્ષની ઉંમરે પણ રજનીકાંતની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ફેન્સ હજુ પણ રજનીકાંતની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે એક ફેન્સે રજનીકાંતનું મંદિર બનાવ્યું છે.

| Updated on: Nov 07, 2023 | 4:07 PM
Share
રજનીકાંતના ફેન્સ કાર્તિકે તમિલનાડુમાં અભિનેતાનું મંદિર બનાવ્યું છે. મંદિરમાં તેને રજનીકાંતની 250 કિલોથી વધુ વજનની મૂર્તિ બનાવી છે.

રજનીકાંતના ફેન્સ કાર્તિકે તમિલનાડુમાં અભિનેતાનું મંદિર બનાવ્યું છે. મંદિરમાં તેને રજનીકાંતની 250 કિલોથી વધુ વજનની મૂર્તિ બનાવી છે.

1 / 5
હાલમાં સોશિયલ મીડિયા પર રજનીકાંતના મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે. થલાઈવાના મંદિરમાં પૂજા અર્ચના અને હોમ હવન પણ કરવામાં આવ્યા હતા. મંદિરમાં પરંપરાગત રીતે રજનીકાંતની પૂજા કરવામાં આવે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર રજનીકાંતના મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે. થલાઈવાના મંદિરમાં પૂજા અર્ચના અને હોમ હવન પણ કરવામાં આવ્યા હતા. મંદિરમાં પરંપરાગત રીતે રજનીકાંતની પૂજા કરવામાં આવે છે.

2 / 5
રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં જ રજનીકાંત ફિલ્મ 'જેલર' દ્વારા તેમના ફેન્સને મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આ ફિલ્મે લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં જ રજનીકાંત ફિલ્મ 'જેલર' દ્વારા તેમના ફેન્સને મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આ ફિલ્મે લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

3 / 5
રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 170'ની વાત કરીએ તો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંતની સાથે એક્ટર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 170'ની વાત કરીએ તો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંતની સાથે એક્ટર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

4 / 5
રજનીકાંત છેલ્લા ઘણા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. રજનીકાંત પછી ઘણા કલાકારોએ ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંતનું સ્થાન આજ સુધી કોઈ લઈ શક્યું નથી.

રજનીકાંત છેલ્લા ઘણા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. રજનીકાંત પછી ઘણા કલાકારોએ ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંતનું સ્થાન આજ સુધી કોઈ લઈ શક્યું નથી.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">