Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદિતી રાવ હૈદરી જન્મદિવસ : રાજઘરાના સાથે છે સંબંધ, હૈદરાબાદના શાહી પરિવારમાં થયો છે જન્મ-જુઓ Photo

અદિતિ રાવ હૈદરી હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મી છે અને આજે તે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી અકબર હૈદરીની પૌત્રી છે, તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. અને તેના શાહી પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2023 | 4:04 PM
બોલિવુડમાં આપણે અનેક અભિનેત્રીઓને રાજકુમારી અને રાણીનું પાત્ર નિભાવતા તો જોઈ છે, પરંતુ ખુબ ઓછા લોકોને ખબર હશે કે,એક એવી અભિનેત્રી છે જે માત્ર ફિલ્મોમાં આ પાત્ર નિભાવતી નથી પરંતુ રિયલ લાઈફમાં પણ રાજકુમારી છે. તો આજે અમે વાત કરી રહ્યા છે પધ્માવતમાં મેહરુનિસાનું પાત્ર નિભાવનારી અદિતિ રાવ હૈદરી જે રિયલ લાઈફમાં પણ રાની છે.

બોલિવુડમાં આપણે અનેક અભિનેત્રીઓને રાજકુમારી અને રાણીનું પાત્ર નિભાવતા તો જોઈ છે, પરંતુ ખુબ ઓછા લોકોને ખબર હશે કે,એક એવી અભિનેત્રી છે જે માત્ર ફિલ્મોમાં આ પાત્ર નિભાવતી નથી પરંતુ રિયલ લાઈફમાં પણ રાજકુમારી છે. તો આજે અમે વાત કરી રહ્યા છે પધ્માવતમાં મેહરુનિસાનું પાત્ર નિભાવનારી અદિતિ રાવ હૈદરી જે રિયલ લાઈફમાં પણ રાની છે.

1 / 5
અદિતિ રાવ હૈદરી હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મી છે અને આજે તે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી અકબર હૈદરીની પૌત્રી છે, તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. અને તેના શાહી પરિવાર વિશે જાણીએ.

અદિતિ રાવ હૈદરી હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મી છે અને આજે તે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી અકબર હૈદરીની પૌત્રી છે, તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. અને તેના શાહી પરિવાર વિશે જાણીએ.

2 / 5
અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1978ના રોજ  હૈદરાબાદના તેલગણામાં  થયો છે. અદિતિ, અકબર હૈદરીની પૌત્રી તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી શાહી પરિવારોની છે. અદિતિના પરદાદા અકબર હૈદરી 1869 થી 1941 સુધી હૈદરાબાદના વડાપ્રધાન હતા. આ સિવાય મોહમ્મદ સાલેહ અકબર હૈદરી અદિતિના કાકા છે જે આસામના ભૂતપૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે.

અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1978ના રોજ હૈદરાબાદના તેલગણામાં થયો છે. અદિતિ, અકબર હૈદરીની પૌત્રી તેમજ આસામના ભૂતપૂર્વ ગવર્નર મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી શાહી પરિવારોની છે. અદિતિના પરદાદા અકબર હૈદરી 1869 થી 1941 સુધી હૈદરાબાદના વડાપ્રધાન હતા. આ સિવાય મોહમ્મદ સાલેહ અકબર હૈદરી અદિતિના કાકા છે જે આસામના ભૂતપૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે.

3 / 5
અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણામાં વાનપર્થી પર શાસન કરતા હતા અને હૈદરાબાદના જાણીતા શિક્ષણશાસ્ત્રી શાંતા રામેશ્વર રાવ ઓરિએન્ટ બ્લેકસ્વાન પબ્લિશિંગ હાઉસના અધ્યક્ષ હતા. તેમના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું નામ વિદ્યા રાવ છે. જેઓ તે સમયના ઠુમરી અને દાદરા રાગના પ્રખ્યાત ગાયિકા હતા. જ્યારે અદિતિના પિતા મુસ્લિમ હતા, જ્યારે તેની માતા હિન્દુ પરિવારની હતી.

અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણામાં વાનપર્થી પર શાસન કરતા હતા અને હૈદરાબાદના જાણીતા શિક્ષણશાસ્ત્રી શાંતા રામેશ્વર રાવ ઓરિએન્ટ બ્લેકસ્વાન પબ્લિશિંગ હાઉસના અધ્યક્ષ હતા. તેમના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું નામ વિદ્યા રાવ છે. જેઓ તે સમયના ઠુમરી અને દાદરા રાગના પ્રખ્યાત ગાયિકા હતા. જ્યારે અદિતિના પિતા મુસ્લિમ હતા, જ્યારે તેની માતા હિન્દુ પરિવારની હતી.

4 / 5
અદિતિએ 2006માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રજાપતિથી ડેબ્યુ કર્યું હતુ.બોલિવુડમાં મોટાભાગે સપોર્ટિંગ પાત્રમાં જોવા મળી છે. તેની મુખ્ય ફિલ્મમાં રોકસ્ટાર, મર્ડર 3, વજીર અને પદ્માવત સામેલ છે.

અદિતિએ 2006માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રજાપતિથી ડેબ્યુ કર્યું હતુ.બોલિવુડમાં મોટાભાગે સપોર્ટિંગ પાત્રમાં જોવા મળી છે. તેની મુખ્ય ફિલ્મમાં રોકસ્ટાર, મર્ડર 3, વજીર અને પદ્માવત સામેલ છે.

5 / 5
Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
g clip-path="url(#clip0_868_265)">