AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar 2026: બુધનું કેતુ માં ગોચર આ ચાર રાશિઓને રક્ષાબંધન સુધીમાં કરશે માલામાલ

Budh Gochar 2026: બુધ 29 ઓગસ્ટ સુધી કેતુ ના સ્વામીત્વવાળા મઘા નક્ષત્રમાં રહેશે, આ પહેલા 28 ઓગસ્ટે રક્ષાબંધન પણ છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર બુધનું આ નક્ષત્રમાં આવવુ આ ચાર રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે અને આ 4 રાશિના જાતકોને બુધ ગ્રહ રક્ષાબંધન સુધીમાં ઘણો લાભ અપાવશે.

| Updated on: Aug 23, 2026 | 9:02 PM
Share
22 ઓગસ્ટથી ગ્રહોના રાજા બુધએ કેતુના સ્વામીત્વવાળા મઘા નક્ષત્રમાં ગોચર કર્યુ છે. આ નક્ષત્રમાં બુધ 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે. આ પહેલા 28 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર પણ આવશે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર બુધ કેતુ નક્ષત્રમાં રહેતા ચાર રાશિઓને લાભ આપશે, આ રાશિઓને આવનારા થોડા દિવસો સુધી નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય સહિતના મોરચે ભરપૂર લાભ મળવાના છે. ધનની સ્થિતિ સારી પણ સારી રહેશે. આવો જાણીએ કે કેતુના નક્ષત્રમાં બુધના આવવાથી કેટલા લોકોને ભાગ્યશાળી બનાવે છે.

22 ઓગસ્ટથી ગ્રહોના રાજા બુધએ કેતુના સ્વામીત્વવાળા મઘા નક્ષત્રમાં ગોચર કર્યુ છે. આ નક્ષત્રમાં બુધ 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે. આ પહેલા 28 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર પણ આવશે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર બુધ કેતુ નક્ષત્રમાં રહેતા ચાર રાશિઓને લાભ આપશે, આ રાશિઓને આવનારા થોડા દિવસો સુધી નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય સહિતના મોરચે ભરપૂર લાભ મળવાના છે. ધનની સ્થિતિ સારી પણ સારી રહેશે. આવો જાણીએ કે કેતુના નક્ષત્રમાં બુધના આવવાથી કેટલા લોકોને ભાગ્યશાળી બનાવે છે.

1 / 6
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર બુધ કેતુ નક્ષત્રમાં રહેતા ચાર રાશિઓને લાભ આપશે, આ રાશિઓને આવનારા થોડા દિવસો સુધી નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય સહિતના મોરચે ભરપૂર લાભ મળવાના છે. ધનની સ્થિતિ સારી પણ સારી રહેશે. આવો જાણીએ કે કેતુના નક્ષત્રમાં બુધના આવવાથી કેટલા લોકોને ભાગ્યશાળી બનાવે છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર બુધ કેતુ નક્ષત્રમાં રહેતા ચાર રાશિઓને લાભ આપશે, આ રાશિઓને આવનારા થોડા દિવસો સુધી નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય સહિતના મોરચે ભરપૂર લાભ મળવાના છે. ધનની સ્થિતિ સારી પણ સારી રહેશે. આવો જાણીએ કે કેતુના નક્ષત્રમાં બુધના આવવાથી કેટલા લોકોને ભાગ્યશાળી બનાવે છે.

2 / 6
મેષ રાશી: બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા મજબુત થશે. આર્થિક બાબતોમાં પણ સકારાત્મક સંકેત મળી રહ્યા છે. રોકાણથી સારુ રિટર્ન મળવાના સારા યોગ બની શકે છે. તો રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય મહત્વનો બની શકે છે. તેમના કામને ઓળખ મળવાની સાથે માન-સન્માન અને પ્રસિદ્ધિમાં પણ વધારો થશે. પોતાની સ્કિલ્સ નો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી ઘણો લાભ થશે.

મેષ રાશી: બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા મજબુત થશે. આર્થિક બાબતોમાં પણ સકારાત્મક સંકેત મળી રહ્યા છે. રોકાણથી સારુ રિટર્ન મળવાના સારા યોગ બની શકે છે. તો રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય મહત્વનો બની શકે છે. તેમના કામને ઓળખ મળવાની સાથે માન-સન્માન અને પ્રસિદ્ધિમાં પણ વધારો થશે. પોતાની સ્કિલ્સ નો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી ઘણો લાભ થશે.

3 / 6
મિથુન રાશી : તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે છે. કોઈ કામને લઈને પહેલ કરવાનો તેમજ તમારી વાતને મજબુતીથી રાખવાનો આત્મવિશ્વાસ વધશે. સંચાર, માર્કેટિંગ અને તેનાથી જોડાયેલા ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આર્થિક લાભ મળવાના અવસર બની શકે છે. વાતચીત અને સંપર્ક દ્વારા નવા રસ્તા ખુલી શકે છે. નાના ભાઈ-બહેનનો સહયોગ મળી શકે છે. જેનાથી કોઈ વ્યક્તિગત બાબતોને આગળ વધારવામાં મદદ મળશે.

મિથુન રાશી : તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે છે. કોઈ કામને લઈને પહેલ કરવાનો તેમજ તમારી વાતને મજબુતીથી રાખવાનો આત્મવિશ્વાસ વધશે. સંચાર, માર્કેટિંગ અને તેનાથી જોડાયેલા ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આર્થિક લાભ મળવાના અવસર બની શકે છે. વાતચીત અને સંપર્ક દ્વારા નવા રસ્તા ખુલી શકે છે. નાના ભાઈ-બહેનનો સહયોગ મળી શકે છે. જેનાથી કોઈ વ્યક્તિગત બાબતોને આગળ વધારવામાં મદદ મળશે.

4 / 6
તુલા રાશી:આવકના નવા ટકાવ સ્ત્રોતો બનવાની શક્યતા ચે. લાંબા સમયથી અટવાયેલા, રોકાયેલા પૈસા પરત આવવાનો માર્ગ ખુલી શકે છે. વેપારીઓ માટે પણ આ સમય સકારાત્મક રહી શકે છે. વ્યવાસિયક યોજનાઓને આગળ વધારવા અને તેમને સફળ બનાવવાના અવસર મળી શકે છે. યોગ્ય યોજના અને સમજદારીથી કામ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.

તુલા રાશી:આવકના નવા ટકાવ સ્ત્રોતો બનવાની શક્યતા ચે. લાંબા સમયથી અટવાયેલા, રોકાયેલા પૈસા પરત આવવાનો માર્ગ ખુલી શકે છે. વેપારીઓ માટે પણ આ સમય સકારાત્મક રહી શકે છે. વ્યવાસિયક યોજનાઓને આગળ વધારવા અને તેમને સફળ બનાવવાના અવસર મળી શકે છે. યોગ્ય યોજના અને સમજદારીથી કામ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.

5 / 6
ધન રાશી: લાંબા સમયથી અટકેલા કામોને આગળ ધપાવાનો અવસર પ્રદાન થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં આવી રહેલી અડચણો દૂર થવાની સંભાવના બની શકે છે. શિક્ષણ, લેખન, કે સંશોધનના ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયી માટે આ સમય ઘણો ઉપયોગી બની શકે છે. નવી ચીજો શીખવા, તમારી પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવા અને કામમાં આગળ વધવાના અવસર બની શકે છે.

ધન રાશી: લાંબા સમયથી અટકેલા કામોને આગળ ધપાવાનો અવસર પ્રદાન થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં આવી રહેલી અડચણો દૂર થવાની સંભાવના બની શકે છે. શિક્ષણ, લેખન, કે સંશોધનના ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયી માટે આ સમય ઘણો ઉપયોગી બની શકે છે. નવી ચીજો શીખવા, તમારી પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવા અને કામમાં આગળ વધવાના અવસર બની શકે છે.

6 / 6

ચંદ્રગ્રહણ 2026: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, કર્ક સહિત આ 5 રાશિઓને કરવો પડશે સંઘર્ષનો સામનો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">