લોકસભા સાથે વિધાનસભાની આ 4 બેઠકો પર પણ યોજાશે પેટાચૂંટણી, ક્યારે થશે જાહેર? જાણો

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતમાં 15 ઉમેદવારોને જાહેર કરવા સાથે જ હવે માહોલ ચૂંટણીમય બનવા લાગ્યો છે. રાજ્યમાં જાહેર થયેલ લોકસભા બેઠકના ઉમેદવારોએ હવે વિસ્તારમાં ચૂંટણી પ્રચારને લઈ પોતાની ગતિવિધીઓ પણ શરુ કરી દીધી છે. હવે આ સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી પણ ચાર બેટક માટે જાહેર થઈ શકે છે.

| Updated on: Mar 04, 2024 | 4:40 PM
લોકસભાની ચૂટણીને લઈ હવે માહોલ ધીરે ધીરે ચૂંટણીમય બની રહ્યો છે. આ દરમિયાન ભાજપે ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. આ દરમિયાન હવે લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ સાથે જ હવે ચાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ પણ જાહેર થવાની સંભાવના છે. જે બેઠકો પરના ધારાસભ્યોએ રાજીનામા ધર્યા હતા અને હવે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

લોકસભાની ચૂટણીને લઈ હવે માહોલ ધીરે ધીરે ચૂંટણીમય બની રહ્યો છે. આ દરમિયાન ભાજપે ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. આ દરમિયાન હવે લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ સાથે જ હવે ચાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ પણ જાહેર થવાની સંભાવના છે. જે બેઠકો પરના ધારાસભ્યોએ રાજીનામા ધર્યા હતા અને હવે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

1 / 6
રાજ્યમાં ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડીયા સહિત ચાર બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રાજીનામા મુકવામાં આવ્યા હતા. આમ હવે ખાલી પડેલી બેઠક પર લોકસભાની સાથે જ પેટા ચૂંટણી યોજાઈ શકે છે.

રાજ્યમાં ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડીયા સહિત ચાર બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રાજીનામા મુકવામાં આવ્યા હતા. આમ હવે ખાલી પડેલી બેઠક પર લોકસભાની સાથે જ પેટા ચૂંટણી યોજાઈ શકે છે.

2 / 6
ખંભાત બેઠક પર ચિરાગ પટેલ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા. આ દરમિયાન તેઓ હવે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતરી શકે છે.

ખંભાત બેઠક પર ચિરાગ પટેલ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા. આ દરમિયાન તેઓ હવે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતરી શકે છે.

3 / 6
વિજાપુરના ધારાસભ્ય પદ પરથી કોંગ્રેસના અગ્રણી નેતા સીજે ચાવડાએ રાજીનામુ ધરીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સીજે ચાવડા હવે ફરીથી વિજાપુરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી શકે છે.

વિજાપુરના ધારાસભ્ય પદ પરથી કોંગ્રેસના અગ્રણી નેતા સીજે ચાવડાએ રાજીનામુ ધરીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સીજે ચાવડા હવે ફરીથી વિજાપુરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી શકે છે.

4 / 6
વિસાવદર બેઠક પરથી આપના ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા. તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ ધર્યા બાદ, બેઠક ખાલી થઈ હતી. તેઓ હવે ફરી પેટા ચૂંટણીમાં મેદાને ઉતરવાના સંભાવના છે.

વિસાવદર બેઠક પરથી આપના ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા. તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ ધર્યા બાદ, બેઠક ખાલી થઈ હતી. તેઓ હવે ફરી પેટા ચૂંટણીમાં મેદાને ઉતરવાના સંભાવના છે.

5 / 6
વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય તરીકે 2022માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા હતા. ધર્મેન્દ્રસિંહે રાજીનામું ધરીને હવે ભાજપમાં જોડાયા છે. વાઘોડિયા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે અને જેમાં ધર્મેન્દ્રસિંહ ભાજપના ઉમેદવાર બની શકે છે.

વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય તરીકે 2022માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા હતા. ધર્મેન્દ્રસિંહે રાજીનામું ધરીને હવે ભાજપમાં જોડાયા છે. વાઘોડિયા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે અને જેમાં ધર્મેન્દ્રસિંહ ભાજપના ઉમેદવાર બની શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">