રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોહન બોપન્ના સહિત 4 ભારતીય ખેલાડીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર ભારતીય ખેલાડીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. રોહન બોપન્ના, સતેન્દ્ર સિંહ લોહિયા, હરબિંદર સિંહ અને પૂર્ણિમા મહતોને રમતગમતના ક્ષેત્રમાં તેમના સર્વોચ્ચ પ્રદર્શન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

| Updated on: Apr 23, 2024 | 6:49 PM
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 4 ભારતીય ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. આ ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 4 ભારતીય ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. આ ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

1 / 5
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને તાજેતરમાં મિયામી ઓપન જીતવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. બોપન્ના મેન્સ ડબલ્સમાં આ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. તેણે 43 વર્ષ 329 દિવસની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી હતી.

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને તાજેતરમાં મિયામી ઓપન જીતવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. બોપન્ના મેન્સ ડબલ્સમાં આ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. તેણે 43 વર્ષ 329 દિવસની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી હતી.

2 / 5
ભારત માટે હોકી રમતા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હરબિંદર સિંહને પણ રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હરબિન્દર સિંહએ ટીમનો ભાગ હતો જેણે 1964 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 1968 અને 1972 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય કોચ પણ રહી ચૂક્યો છે.

ભારત માટે હોકી રમતા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હરબિંદર સિંહને પણ રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હરબિન્દર સિંહએ ટીમનો ભાગ હતો જેણે 1964 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 1968 અને 1972 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય કોચ પણ રહી ચૂક્યો છે.

3 / 5
રોહન બોપન્ના ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદી મુર્મુએ પેરા સ્વિમર સતેન્દ્ર સિંહ લોહિયાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. સતેન્દ્ર સિંહ લોહિયાએ ઘણી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીત્યા છે. આ સિવાય તેમણે વિકલાંગોને પ્રોત્સાહન આપવા અને તેમને મજબૂત કરવાનું કામ કર્યું છે.

રોહન બોપન્ના ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદી મુર્મુએ પેરા સ્વિમર સતેન્દ્ર સિંહ લોહિયાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. સતેન્દ્ર સિંહ લોહિયાએ ઘણી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીત્યા છે. આ સિવાય તેમણે વિકલાંગોને પ્રોત્સાહન આપવા અને તેમને મજબૂત કરવાનું કામ કર્યું છે.

4 / 5
ભારતની પ્રખ્યાત તીરંદાજી કોચ પૂર્ણિમા મહતોનું નામ પણ રમતગમત ક્ષેત્રે પદ્મશ્રી મેળવનારાઓની યાદીમાં સામેલ છે. તીરંદાજીમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને આ એવોર્ડથી સન્માનિત કર્યા.

ભારતની પ્રખ્યાત તીરંદાજી કોચ પૂર્ણિમા મહતોનું નામ પણ રમતગમત ક્ષેત્રે પદ્મશ્રી મેળવનારાઓની યાદીમાં સામેલ છે. તીરંદાજીમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને આ એવોર્ડથી સન્માનિત કર્યા.

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">