અનિલ અંબાણીની કંપનીમાં આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ, 9 રૂપિયાનો શેર આજે છે 190 ને પાર, જાણો વિગત

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાના શેર 4 વર્ષમાં 9 રૂપિયાથી વધીને 190 રૂપિયા થઈ ગયા છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ માર્ચ 2024 ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ફ્રાના 40 લાખ શેર ખરીદ્યા છે. કેડિયાએ તેની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

| Updated on: Apr 23, 2024 | 8:50 PM
અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂપિયા 9 થી વધીને 190 થયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 2000%નો ઉછાળો આવ્યો છે.

અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂપિયા 9 થી વધીને 190 થયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 2000%નો ઉછાળો આવ્યો છે.

1 / 5
દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ લગાવ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેરનું 52 સપ્તાહનું હાઇ 308 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું લો 131.40 રૂપિયા છે. મહત્વનું છે કે હાલમાં શેરના ભાવ 192.45 પર મંગળવારે બંધ થયા.

દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ લગાવ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેરનું 52 સપ્તાહનું હાઇ 308 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું લો 131.40 રૂપિયા છે. મહત્વનું છે કે હાલમાં શેરના ભાવ 192.45 પર મંગળવારે બંધ થયા.

2 / 5
રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેર 27 માર્ચ, 2020 ના રોજ રૂપિયા 9.20 પર હતા. 23 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 193.20 પર બંધ થયા હતા. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 2000%નો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો આ શેરની કિંમત હાલમાં રૂપિયા 21 લાખ હોત. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 23%નો વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેર 27 માર્ચ, 2020 ના રોજ રૂપિયા 9.20 પર હતા. 23 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 193.20 પર બંધ થયા હતા. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 2000%નો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો આ શેરની કિંમત હાલમાં રૂપિયા 21 લાખ હોત. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 23%નો વધારો જોવા મળ્યો છે.

3 / 5
દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. માર્ચ 2024 ક્વાર્ટર માટે રિલાયન્સ ઈન્ફ્રાના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, વિજય કેડિયા રિલાયન્સ ઈન્ફ્રાના 40 લાખ શેર અથવા કંપનીમાં 1.01% હિસ્સો ધરાવે છે. વિજય કેડિયાએ તેમની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. માર્ચ 2024 ક્વાર્ટર માટે રિલાયન્સ ઈન્ફ્રાના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, વિજય કેડિયા રિલાયન્સ ઈન્ફ્રાના 40 લાખ શેર અથવા કંપનીમાં 1.01% હિસ્સો ધરાવે છે. વિજય કેડિયાએ તેમની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

4 / 5
વિજય કેડિયાએ માર્ચ 2024ના ક્વાર્ટરમાં જ રિલાયન્સ ઈન્ફ્રામાં રોકાણ કર્યું છે, કારણ કે ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં તેમનું નામ રોકાણકારોની યાદીમાં નહોતું. જ્યાં કેડિયાએ રિલાયન્સ ઈન્ફ્રા પર દાવ લગાવ્યો છે. તે જ સમયે, સરકારી વીમા કંપની એલઆઈસીએ રિલાયન્સ ઈન્ફ્રામાં તેનો હિસ્સો વેચી દીધો છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)

વિજય કેડિયાએ માર્ચ 2024ના ક્વાર્ટરમાં જ રિલાયન્સ ઈન્ફ્રામાં રોકાણ કર્યું છે, કારણ કે ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં તેમનું નામ રોકાણકારોની યાદીમાં નહોતું. જ્યાં કેડિયાએ રિલાયન્સ ઈન્ફ્રા પર દાવ લગાવ્યો છે. તે જ સમયે, સરકારી વીમા કંપની એલઆઈસીએ રિલાયન્સ ઈન્ફ્રામાં તેનો હિસ્સો વેચી દીધો છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">