AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનિલ અંબાણીની કંપનીમાં આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ, 9 રૂપિયાનો શેર આજે છે 190 ને પાર, જાણો વિગત

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાના શેર 4 વર્ષમાં 9 રૂપિયાથી વધીને 190 રૂપિયા થઈ ગયા છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ માર્ચ 2024 ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ફ્રાના 40 લાખ શેર ખરીદ્યા છે. કેડિયાએ તેની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

| Updated on: Apr 23, 2024 | 8:50 PM
Share
અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂપિયા 9 થી વધીને 190 થયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 2000%નો ઉછાળો આવ્યો છે.

અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂપિયા 9 થી વધીને 190 થયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 2000%નો ઉછાળો આવ્યો છે.

1 / 5
દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ લગાવ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેરનું 52 સપ્તાહનું હાઇ 308 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું લો 131.40 રૂપિયા છે. મહત્વનું છે કે હાલમાં શેરના ભાવ 192.45 પર મંગળવારે બંધ થયા.

દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ લગાવ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેરનું 52 સપ્તાહનું હાઇ 308 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું લો 131.40 રૂપિયા છે. મહત્વનું છે કે હાલમાં શેરના ભાવ 192.45 પર મંગળવારે બંધ થયા.

2 / 5
રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેર 27 માર્ચ, 2020 ના રોજ રૂપિયા 9.20 પર હતા. 23 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 193.20 પર બંધ થયા હતા. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 2000%નો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો આ શેરની કિંમત હાલમાં રૂપિયા 21 લાખ હોત. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 23%નો વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેર 27 માર્ચ, 2020 ના રોજ રૂપિયા 9.20 પર હતા. 23 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 193.20 પર બંધ થયા હતા. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 2000%નો વધારો થયો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રોજ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો આ શેરની કિંમત હાલમાં રૂપિયા 21 લાખ હોત. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 23%નો વધારો જોવા મળ્યો છે.

3 / 5
દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. માર્ચ 2024 ક્વાર્ટર માટે રિલાયન્સ ઈન્ફ્રાના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, વિજય કેડિયા રિલાયન્સ ઈન્ફ્રાના 40 લાખ શેર અથવા કંપનીમાં 1.01% હિસ્સો ધરાવે છે. વિજય કેડિયાએ તેમની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. માર્ચ 2024 ક્વાર્ટર માટે રિલાયન્સ ઈન્ફ્રાના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, વિજય કેડિયા રિલાયન્સ ઈન્ફ્રાના 40 લાખ શેર અથવા કંપનીમાં 1.01% હિસ્સો ધરાવે છે. વિજય કેડિયાએ તેમની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

4 / 5
વિજય કેડિયાએ માર્ચ 2024ના ક્વાર્ટરમાં જ રિલાયન્સ ઈન્ફ્રામાં રોકાણ કર્યું છે, કારણ કે ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં તેમનું નામ રોકાણકારોની યાદીમાં નહોતું. જ્યાં કેડિયાએ રિલાયન્સ ઈન્ફ્રા પર દાવ લગાવ્યો છે. તે જ સમયે, સરકારી વીમા કંપની એલઆઈસીએ રિલાયન્સ ઈન્ફ્રામાં તેનો હિસ્સો વેચી દીધો છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)

વિજય કેડિયાએ માર્ચ 2024ના ક્વાર્ટરમાં જ રિલાયન્સ ઈન્ફ્રામાં રોકાણ કર્યું છે, કારણ કે ડિસેમ્બર 2023ના ક્વાર્ટરમાં તેમનું નામ રોકાણકારોની યાદીમાં નહોતું. જ્યાં કેડિયાએ રિલાયન્સ ઈન્ફ્રા પર દાવ લગાવ્યો છે. તે જ સમયે, સરકારી વીમા કંપની એલઆઈસીએ રિલાયન્સ ઈન્ફ્રામાં તેનો હિસ્સો વેચી દીધો છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">