ભરૂચ : વિશ્વ યોગ દિવસે સ્વસ્થ રહેવાની પ્રતિજ્ઞા સાથે બાળકોએ પણ કર્યા યોગ, વિવિધ યોગાસન કરાયા
દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિત યોગ જરૂરી છે. જીવનમાં યોગના ફાયદા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેને સમગ્ર વિશ્વમાં મહત્વ આપવામાં આવ્યું હતું.
Most Read Stories