લાકડાના ફર્નિચર કે દિવાલોમાં થઈ ગઈ છે ઉધઈ? દૂર કરવા અપનાવો આ અસરદાર ઉપાય

જો ઉધઈને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે ધીમે ધીમે લાકડાની વસ્તુઓને અંદરથી પોલી બનાવી દે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને ઉધરસને દૂર કરી શકો છો.

| Updated on: Jul 08, 2024 | 12:05 PM
વરસાદની સિઝનમાં ભેજ વાળુ વાતાવરણ હોય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં હાજર ફર્નિચરમાં ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે. વાસ્તવમાં, જ્યારે હવામાન ભેજયુક્ત હોય ત્યારે જ ઉધઈ દેખાય છે. ઉધઈના વિકાસ માટે ભેજનું વાતાવરણ અનુકૂળ છે. આવી સ્થિતિમાં જો વરસાદની ઋતુમાં ઘરની અંદર થોડી પણ ભેજ હોય ​​તો બારી, દરવાજા કે લાકડામાંથી બનેલી કોઈપણ વસ્તુમાં ઉધઈ થઈ જાય છે. જો ઉધઈને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે ધીમે ધીમે લાકડાની વસ્તુઓને અંદરથી પોલી બનાવી દે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને ઉધઈને દૂર કરી શકો છો. જાણો ક્યા છે આ ઘરેલું ઉપચાર...

વરસાદની સિઝનમાં ભેજ વાળુ વાતાવરણ હોય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં હાજર ફર્નિચરમાં ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે. વાસ્તવમાં, જ્યારે હવામાન ભેજયુક્ત હોય ત્યારે જ ઉધઈ દેખાય છે. ઉધઈના વિકાસ માટે ભેજનું વાતાવરણ અનુકૂળ છે. આવી સ્થિતિમાં જો વરસાદની ઋતુમાં ઘરની અંદર થોડી પણ ભેજ હોય ​​તો બારી, દરવાજા કે લાકડામાંથી બનેલી કોઈપણ વસ્તુમાં ઉધઈ થઈ જાય છે. જો ઉધઈને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે ધીમે ધીમે લાકડાની વસ્તુઓને અંદરથી પોલી બનાવી દે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને ઉધઈને દૂર કરી શકો છો. જાણો ક્યા છે આ ઘરેલું ઉપચાર...

1 / 7
લવિંગનું તેલ : ઘરના ફર્નિચરમાં લાગેલી ઉધઈને દૂર કરવા માટે લવિંગનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ માટે એક કપમાં 6થી 7 ટીપા લવિંગનું તેલ ઉમેરીને ઉધઈ પર છાંટો. આ ઉપાય નિયમિત 2-3 વખત છાંટવાથી ઉધઈ દૂર થઈ જશે

લવિંગનું તેલ : ઘરના ફર્નિચરમાં લાગેલી ઉધઈને દૂર કરવા માટે લવિંગનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ માટે એક કપમાં 6થી 7 ટીપા લવિંગનું તેલ ઉમેરીને ઉધઈ પર છાંટો. આ ઉપાય નિયમિત 2-3 વખત છાંટવાથી ઉધઈ દૂર થઈ જશે

2 / 7
લીમડાનું તેલ : જો તમારા ઘરમાં લાકડાની કોઈપણ વસ્તુમાં ઉધઈનો ઉપદ્રવ છે, તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. માત્ર રૂનો ટુકડો લો અને તેના પર લીમડાનું તેલ લગાવો. થોડા દિવસોમાં તમે જોશો કે ઉધઈ દૂર થઈ જશે. જો તમે ઈચ્છો તો લીમડાના તેલને બદલે લીમડાના પાનનો રસ વાપરી શકો છો.

લીમડાનું તેલ : જો તમારા ઘરમાં લાકડાની કોઈપણ વસ્તુમાં ઉધઈનો ઉપદ્રવ છે, તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. માત્ર રૂનો ટુકડો લો અને તેના પર લીમડાનું તેલ લગાવો. થોડા દિવસોમાં તમે જોશો કે ઉધઈ દૂર થઈ જશે. જો તમે ઈચ્છો તો લીમડાના તેલને બદલે લીમડાના પાનનો રસ વાપરી શકો છો.

3 / 7
લીંબુનો રસ : લીંબુનો રસ ઉધઈને દૂર કરવામાં પણ અસરકારક છે. આ માટે તમે માત્ર એક સ્પ્રે બોટલ લો તેમાં લીંબુનો રસ ભરો. જ્યાં ઉધઈનો ઉપદ્રવ હોય ત્યાં લાકડા પર તે રસનો છંટકાવ કરવો. થોડા દિવસોમાં તમે જોશો કે ઉધઈ દૂર થઈ જશે.

લીંબુનો રસ : લીંબુનો રસ ઉધઈને દૂર કરવામાં પણ અસરકારક છે. આ માટે તમે માત્ર એક સ્પ્રે બોટલ લો તેમાં લીંબુનો રસ ભરો. જ્યાં ઉધઈનો ઉપદ્રવ હોય ત્યાં લાકડા પર તે રસનો છંટકાવ કરવો. થોડા દિવસોમાં તમે જોશો કે ઉધઈ દૂર થઈ જશે.

4 / 7
મીઠું અને ગરમ પાણી : મીઠું અને ગરમ પાણીનું મિશ્રણ પણ ઉધઈને દૂર કરવામાં અસરકારક છે. આ માટે માત્ર એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક કપ મીઠું નાખો. તેને સ્પ્રે બોટલમાં ભરો અને જ્યાં ઉધઈ હોય ત્યાં સ્પ્રે કરો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.

મીઠું અને ગરમ પાણી : મીઠું અને ગરમ પાણીનું મિશ્રણ પણ ઉધઈને દૂર કરવામાં અસરકારક છે. આ માટે માત્ર એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક કપ મીઠું નાખો. તેને સ્પ્રે બોટલમાં ભરો અને જ્યાં ઉધઈ હોય ત્યાં સ્પ્રે કરો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.

5 / 7
લાલ મરચું : લાલ મરચાંનો પાવડર પણ ઉધઈને દૂર કરવામાં અસરકારક છે. આ માટે જ્યાં જ્યાં ઉધઈ હોય ત્યાં લાલ મરચાનો પાવડર ભરો. તેનાથી ઉધઈ દૂર થઈ જશે.

લાલ મરચું : લાલ મરચાંનો પાવડર પણ ઉધઈને દૂર કરવામાં અસરકારક છે. આ માટે જ્યાં જ્યાં ઉધઈ હોય ત્યાં લાલ મરચાનો પાવડર ભરો. તેનાથી ઉધઈ દૂર થઈ જશે.

6 / 7
સૂર્યપ્રકાશમાં મુકો :  જો લાકડાની કોઈપણ વસ્તુને ઉધઈનો ચેપ લાગ્યો હોય, તો તેમાંથી છુટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ વસ્તુને સૂર્યપ્રકાશમાં લાવવાનો છે. તમે દિવસમાં લગભગ 4 થી 5 કલાક કરો. આમ અઠવાડિયામાં 2 વાર કરવાથી તમને ઉધઈથી છુટકારો મળશે.

સૂર્યપ્રકાશમાં મુકો : જો લાકડાની કોઈપણ વસ્તુને ઉધઈનો ચેપ લાગ્યો હોય, તો તેમાંથી છુટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ વસ્તુને સૂર્યપ્રકાશમાં લાવવાનો છે. તમે દિવસમાં લગભગ 4 થી 5 કલાક કરો. આમ અઠવાડિયામાં 2 વાર કરવાથી તમને ઉધઈથી છુટકારો મળશે.

7 / 7
Follow Us:
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">