AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Cider Vinegar : સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં એપલ સાઇડર વિનેગર ભેળવીને પીવાથી મળે છે આ 4 મોટા ફાયદા !

સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં એપલ સાઇડર વિનેગર ભેળવીને પીવું એ આજકાલ એક નવો ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે ખાલી પેટે એપલ સાઇડર વિનેગર પીવાથી શું થાય છે.

| Updated on: Jun 14, 2026 | 12:51 PM
Share
આજકાલ સ્થૂળતાથી પીડાતા લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. પરિણામે કેટલાક લોકો વજન ઘટાડવા માટે કસરત કરે છે. જ્યારે કેટલાક લોકો શોર્ટકટ શોધે છે. લોકો ઝડપથી ચરબી બર્ન કરવા માટે એપલ સાઇડર વિનેગરનો પણ આશરો લે છે.

આજકાલ સ્થૂળતાથી પીડાતા લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. પરિણામે કેટલાક લોકો વજન ઘટાડવા માટે કસરત કરે છે. જ્યારે કેટલાક લોકો શોર્ટકટ શોધે છે. લોકો ઝડપથી ચરબી બર્ન કરવા માટે એપલ સાઇડર વિનેગરનો પણ આશરો લે છે.

1 / 6
ખાલી પેટે એપલ સાઇડર વિનેગર પીવાથી પેટમાં એસિડનું સ્તર સંતુલિત થાય છે. તે પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. જો તમે ગેસ, પેટનું ફૂલવું અથવા અપચોથી પીડાતા હોય તો એપલ સાઇડર વિનેગરનું સેવન ફાયદાકારક બની શકે છે.

ખાલી પેટે એપલ સાઇડર વિનેગર પીવાથી પેટમાં એસિડનું સ્તર સંતુલિત થાય છે. તે પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. જો તમે ગેસ, પેટનું ફૂલવું અથવા અપચોથી પીડાતા હોય તો એપલ સાઇડર વિનેગરનું સેવન ફાયદાકારક બની શકે છે.

2 / 6
એપલ સાઇડર વિનેગરમાં રહેલું એસિટિક એસિડ મેટાબોલિઝમને સુધારે છે. સવારે ખાલી પેટે તેને પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહી શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ઓછી કેલરીનું સેવન થાય છે. આ વજન અને પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

એપલ સાઇડર વિનેગરમાં રહેલું એસિટિક એસિડ મેટાબોલિઝમને સુધારે છે. સવારે ખાલી પેટે તેને પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહી શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ઓછી કેલરીનું સેવન થાય છે. આ વજન અને પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

3 / 6
નિષ્ણાતોના મતે, ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકો માટે એપલ સાઇડર વિનેગર લાભદાયક માનવામાં આવે છે. ભોજન બાદ બ્લડ શુગર લેવલમાં થતો અચાનક વધારો નિયંત્રિત કરવામાં તે મદદ કરી શકે છે.

નિષ્ણાતોના મતે, ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકો માટે એપલ સાઇડર વિનેગર લાભદાયક માનવામાં આવે છે. ભોજન બાદ બ્લડ શુગર લેવલમાં થતો અચાનક વધારો નિયંત્રિત કરવામાં તે મદદ કરી શકે છે.

4 / 6
એપલ સાઇડર વિનેગર શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન સિસ્ટમ્સને સુધારે છે. જેમ કે લીવર અને કિડની. તે શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

એપલ સાઇડર વિનેગર શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન સિસ્ટમ્સને સુધારે છે. જેમ કે લીવર અને કિડની. તે શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Diabetes Symptoms : આ 5 લક્ષણો હોઈ શકે છે ડાયાબિટીસની શરૂઆત !

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">