Health Tips: દરરોજ આ કઠોળનું સેવન કરશો તો ક્યારે દવાખાને જવાની જરુર નહિ પડે, આયુર્વેદમાં આ કઠોળનું છે વિશેષ મહત્વ

આયુર્વેદમાં મગની દાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે, મગની દાળને દરરોજ આહારમાં સામેલ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:14 AM
કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળ આ કઠોળમાંથી એક છે, જે આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળ આ કઠોળમાંથી એક છે, જે આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

1 / 5
અનેક પોષક તત્વોથી ભરપુર હોવાની સાથે મગ પાચન માટે પણ ખુબ સારા છે. આર્યુર્વેદમાં તેને સાત્વિક ભોજન માનવામાં આવે છે. મગની દાળ આયરન, પોટેશિયમ,એન્ટીઑકિસડન્ટથી ભરપુર હોય છે.

અનેક પોષક તત્વોથી ભરપુર હોવાની સાથે મગ પાચન માટે પણ ખુબ સારા છે. આર્યુર્વેદમાં તેને સાત્વિક ભોજન માનવામાં આવે છે. મગની દાળ આયરન, પોટેશિયમ,એન્ટીઑકિસડન્ટથી ભરપુર હોય છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, મગની દાળ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. જે શરીરના કોલોસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. મગની દાળ લિવર માટે પણ ખુબ સારી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, મગની દાળ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. જે શરીરના કોલોસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. મગની દાળ લિવર માટે પણ ખુબ સારી માનવામાં આવે છે.

3 / 5
 ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે મદદગાર થાય છે. મગની દાળના પાઉડરને ચેહરા પર પેક રુપે લગાડવાથી સ્કિન ચમકીલી બની જાય છે.

ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે મદદગાર થાય છે. મગની દાળના પાઉડરને ચેહરા પર પેક રુપે લગાડવાથી સ્કિન ચમકીલી બની જાય છે.

4 / 5
સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો કેમિકલ સાબુના વિકલ્પ તરીકે મગની દાળના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગની દાળના પાઉડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો કેમિકલ સાબુના વિકલ્પ તરીકે મગની દાળના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગની દાળના પાઉડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

5 / 5
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">