AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના અંધજન માનવ મંડળના દિવ્યાંગો માટીના દીવડા બનાવી દર વર્ષે કરે છે લાખોની કમાણી, જુઓ ફોટો

હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે દિવાળીમાં માટીના દીવડા અને ઘર સજાવટની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે. ત્યારે અમદાવાદના અંધજન માનવ મંડળના પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો દર વર્ષે દીવડા બનાવી તેનું વેચાણ કરીને લાખોની કમાણી કરે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Nov 11, 2023 | 7:47 PM
Share
હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે દિવાળીમાં માટીના દીવડા અને ઘર સજાવટની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે

હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે દિવાળીમાં માટીના દીવડા અને ઘર સજાવટની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે

1 / 5
અમદાવાદના અંધજન માનવ મંડળ દ્વારા દર વર્ષે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો દ્વારા દીવડાવો બનાવવામાં આવે છે. જેના માટે તેમને દીવડા બનાવવાની તાલીમ અપાય છે

અમદાવાદના અંધજન માનવ મંડળ દ્વારા દર વર્ષે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો દ્વારા દીવડાવો બનાવવામાં આવે છે. જેના માટે તેમને દીવડા બનાવવાની તાલીમ અપાય છે

2 / 5
આ દીવડા બનાવવા માટે માટીના કોડિયાઓને અલગ અલગ કલર દ્વારા રંગવામાં આવે છે. ત્યારબાદ તજજ્ઞોની હાજરીમાં જ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા દીવડાઓ બનાવવામાં આવે છે.

આ દીવડા બનાવવા માટે માટીના કોડિયાઓને અલગ અલગ કલર દ્વારા રંગવામાં આવે છે. ત્યારબાદ તજજ્ઞોની હાજરીમાં જ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા દીવડાઓ બનાવવામાં આવે છે.

3 / 5
પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો પગભર થઈ શકે અને સમાજમાં કદમથી કદમ મિલાવીને ચાલી શકે તે માટે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો પગભર થઈ શકે અને સમાજમાં કદમથી કદમ મિલાવીને ચાલી શકે તે માટે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

4 / 5
દર વર્ષે દિવ્યાંગજનો દ્વારા બનાવેલ દીવડાવોનું આશરે 8 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 11 હજાર દીવડાના બોક્સોનો ઓર્ડર મળી ચૂક્યો છે

દર વર્ષે દિવ્યાંગજનો દ્વારા બનાવેલ દીવડાવોનું આશરે 8 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 11 હજાર દીવડાના બોક્સોનો ઓર્ડર મળી ચૂક્યો છે

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">