Ahmedabad : ડિજિટલ પહેલ જનસુખાકારીમાં વધારો કરશે : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
અમદાવાદ સિવિલ હોસ્ટિપલ દ્વારા દર્દીઓની સુખાકારી માટે એક પહેલ હાથ ધરાઇ છે. જેમાં દર્દીઓને સારવારની માહિતી મોબાઇલમાં એસએમએસ થકી પણ જાણ કરાશે.
Latest News Updates
Most Read Stories