Ahmedabad: આ દરગાહમાં ચઢાવવામાં આવે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલી હજરત બાલાપીર દરગાહ કે જેમાં લોકો પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે. જે બાદ ઘડિયાળો સ્કૂલમાં, સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Natwar Parmar
| Edited By: | Updated on: May 27, 2023 | 4:17 PM
અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે  ઉપર નંદેસરી નજીક આશરે 200 વર્ષ જૂની બાલાપીર બાબાની આવેલી છે દરગાહ. આ દરગાહ ને ઘડીયાળી બાવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ઉપર નંદેસરી નજીક આશરે 200 વર્ષ જૂની બાલાપીર બાબાની આવેલી છે દરગાહ. આ દરગાહ ને ઘડીયાળી બાવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 / 5
ઘડીયાળી બાબા ની દરગાહ ની વિશેષતા એ છે કે અહીંયા પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે, તદુપરાંત ચાદર તથા ગુલાબ પણ ચઢાવવામાં આવે છે.

ઘડીયાળી બાબા ની દરગાહ ની વિશેષતા એ છે કે અહીંયા પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે, તદુપરાંત ચાદર તથા ગુલાબ પણ ચઢાવવામાં આવે છે.

2 / 5
ઘડિયાળી બાબા એટલા માટે કહેવામાં આવે છે કે બાલાપીર બાબા શ્રદ્ધાળુઓના ઘડિયાળના કાંટે કામ કરતા હતા જેથી તેને ઘડીયાળી બાવા તરીકે ઓળખવામાં આવે છે અને માટે જ અહીંયા ઘડિયાળ ચઢાવવામાં આવે છે.

ઘડિયાળી બાબા એટલા માટે કહેવામાં આવે છે કે બાલાપીર બાબા શ્રદ્ધાળુઓના ઘડિયાળના કાંટે કામ કરતા હતા જેથી તેને ઘડીયાળી બાવા તરીકે ઓળખવામાં આવે છે અને માટે જ અહીંયા ઘડિયાળ ચઢાવવામાં આવે છે.

3 / 5
આશરે 200 વર્ષ પહેલા અહીંયા બાલાપીર રહેતા હતા જેમના નિધન બાદ તેમના અનુયાયીઓએ અહીંયા બાબાની મસ્જિદ બનાવી હતી આ મસ્જિદમાં હિંદુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ દરગાહ પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે.

આશરે 200 વર્ષ પહેલા અહીંયા બાલાપીર રહેતા હતા જેમના નિધન બાદ તેમના અનુયાયીઓએ અહીંયા બાબાની મસ્જિદ બનાવી હતી આ મસ્જિદમાં હિંદુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ દરગાહ પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે.

4 / 5
દરગાહમાં ₹50 થી લઈને 5000 રૂપિયા સુધીની ઘડિયાળ ચઢાવવામાં આવે છે પછી આ ઘડિયાળો સ્કૂલોમાં સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

દરગાહમાં ₹50 થી લઈને 5000 રૂપિયા સુધીની ઘડિયાળ ચઢાવવામાં આવે છે પછી આ ઘડિયાળો સ્કૂલોમાં સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">