AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આ દરગાહમાં ચઢાવવામાં આવે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલી હજરત બાલાપીર દરગાહ કે જેમાં લોકો પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે. જે બાદ ઘડિયાળો સ્કૂલમાં, સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Natwar Parmar
| Edited By: | Updated on: May 27, 2023 | 4:17 PM
Share
અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે  ઉપર નંદેસરી નજીક આશરે 200 વર્ષ જૂની બાલાપીર બાબાની આવેલી છે દરગાહ. આ દરગાહ ને ઘડીયાળી બાવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ઉપર નંદેસરી નજીક આશરે 200 વર્ષ જૂની બાલાપીર બાબાની આવેલી છે દરગાહ. આ દરગાહ ને ઘડીયાળી બાવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 / 5
ઘડીયાળી બાબા ની દરગાહ ની વિશેષતા એ છે કે અહીંયા પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે, તદુપરાંત ચાદર તથા ગુલાબ પણ ચઢાવવામાં આવે છે.

ઘડીયાળી બાબા ની દરગાહ ની વિશેષતા એ છે કે અહીંયા પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે, તદુપરાંત ચાદર તથા ગુલાબ પણ ચઢાવવામાં આવે છે.

2 / 5
ઘડિયાળી બાબા એટલા માટે કહેવામાં આવે છે કે બાલાપીર બાબા શ્રદ્ધાળુઓના ઘડિયાળના કાંટે કામ કરતા હતા જેથી તેને ઘડીયાળી બાવા તરીકે ઓળખવામાં આવે છે અને માટે જ અહીંયા ઘડિયાળ ચઢાવવામાં આવે છે.

ઘડિયાળી બાબા એટલા માટે કહેવામાં આવે છે કે બાલાપીર બાબા શ્રદ્ધાળુઓના ઘડિયાળના કાંટે કામ કરતા હતા જેથી તેને ઘડીયાળી બાવા તરીકે ઓળખવામાં આવે છે અને માટે જ અહીંયા ઘડિયાળ ચઢાવવામાં આવે છે.

3 / 5
આશરે 200 વર્ષ પહેલા અહીંયા બાલાપીર રહેતા હતા જેમના નિધન બાદ તેમના અનુયાયીઓએ અહીંયા બાબાની મસ્જિદ બનાવી હતી આ મસ્જિદમાં હિંદુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ દરગાહ પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે.

આશરે 200 વર્ષ પહેલા અહીંયા બાલાપીર રહેતા હતા જેમના નિધન બાદ તેમના અનુયાયીઓએ અહીંયા બાબાની મસ્જિદ બનાવી હતી આ મસ્જિદમાં હિંદુ હોય મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ દરગાહ પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે.

4 / 5
દરગાહમાં ₹50 થી લઈને 5000 રૂપિયા સુધીની ઘડિયાળ ચઢાવવામાં આવે છે પછી આ ઘડિયાળો સ્કૂલોમાં સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

દરગાહમાં ₹50 થી લઈને 5000 રૂપિયા સુધીની ઘડિયાળ ચઢાવવામાં આવે છે પછી આ ઘડિયાળો સ્કૂલોમાં સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

5 / 5
Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">