Ahmedabad: આ દરગાહમાં ચઢાવવામાં આવે છે ઘડિયાળ, જાણો શું છે કારણ
અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલી હજરત બાલાપીર દરગાહ કે જેમાં લોકો પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે. જે બાદ ઘડિયાળો સ્કૂલમાં, સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
Latest News Updates
Most Read Stories