Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natwar Parmar

Natwar Parmar

Sr.Camera Person - TV9 Gujarati

natwar.parmar@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પણ રહેશે ચાંપતી નજર- જુઓ Photos

દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પણ રહેશે ચાંપતી નજર- જુઓ Photos

એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ઠ નમૂનો એટલે તમિલનાડુનો પંબન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ-સી રેલવે બ્રિજ છે.અનેકવિધ ખાસિયતો ધરાવતો પંબન બ્રિજ હવે બનીને તૈયાર છે,જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના અંત સુધીમાં થઇ શકે છે

અયોધ્યા: રામમંદિરમાં મુકાશે આ ખાસ 1000 મૂર્તિ, જુઓ તસવીરો

અયોધ્યા: રામમંદિરમાં મુકાશે આ ખાસ 1000 મૂર્તિ, જુઓ તસવીરો

અયોધ્યા સહિત સમગ્ર દેશમાં હાલમાં રામમય માહોલ છે. 22 જાન્યુઆરી 2024એ દેશમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવશે. તે દિવસે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

World Cup Trophy: સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી વર્લ્ડ કપ 2023ની ટ્રોફીના જુઓ ફોટો

World Cup Trophy: સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી વર્લ્ડ કપ 2023ની ટ્રોફીના જુઓ ફોટો

2019માં જ્યારે મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી, ત્યારે હું રેકોર્ડ ચૂકી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને અમે ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની બનાવી છે. બે મહિનાની મહેનતથી આ સૌથી ઓછા વજનની ટ્રોફી તૈયાર કરવામાં આવી છે.

Patan: સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે છે પ્રખ્યાત, જુઓ Photos

Patan: સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે છે પ્રખ્યાત, જુઓ Photos

પાટણ જિલ્લામાં આવેલા આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદોમાં શ્રી સ્થળ એટલે કે પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતના પ્રાચીન 5 સરોવરમાંનું એક સિદ્ધપુરનું બિંદુ સરોવર છે, આ ઉપરાંત ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર છે.

ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતનું આ મંદિરમાં જેમાં 358 સુવર્ણ કળશો છે શોભાયમાન, જુઓ PHOTOS

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન બોર્ડર નજીક અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ પ્રચલિત યાત્રાધામ માનવમાં આવે છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. વાસ્તવમાં અંબાજીધામના ગર્ભ ગૃહમાં વીસાયંત્રનું સ્થાપન થયું છે. આ યંત્રને રોજ નવો શણગાર કરવામાં આવે છે.

ફૂટપાથ પરના ઝાડને AMCએ કર્યા કલર, લોકોએ વખાણી કોર્પોરેશનની કામગીરી

ફૂટપાથ પરના ઝાડને AMCએ કર્યા કલર, લોકોએ વખાણી કોર્પોરેશનની કામગીરી

અમદાવાદ શહેરમાં આવેલા તેમજ અન્ય વિસ્તારમાં આવેલા ઝાડની સુંદરતામાં વધારો કરવા AMC વૃક્ષોને રંગ કામ કર્યું છે.

ગુલમોહર ફક્ત જોવામાં જ નહીં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં છે ફાયદાકારક, જાણો ફાયદા

ગુલમોહર ફક્ત જોવામાં જ નહીં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં છે ફાયદાકારક, જાણો ફાયદા

ગુલમોહર વૃક્ષનું ભારતમાં સાંસ્કૃતિક તેમજ આયુર્વેદિક ક્ષેત્રે ખૂબ જ મહત્વ છે એટલે વિશ્વમાં સૌથી સુંદર ઉષ્ણ કટિબંધી છોડ માનો આ એક માનવમાં આવે છે.

Ahmedabad: આ દરગાહમાં ચઢાવવામાં આવે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

Ahmedabad: આ દરગાહમાં ચઢાવવામાં આવે છે ઘડિયાળ, જાણો શું છે કારણ

અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલી હજરત બાલાપીર દરગાહ કે જેમાં લોકો પોતાની માનતા પૂરી થાય તો ઘડિયાળ ચઢાવવામાં આવે છે. જે બાદ ઘડિયાળો સ્કૂલમાં, સામૂહિક લગ્નમાં તેમજ હોસ્પિટલમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

નાનકડા ગામની આર્થિક નબળી પરિસ્થિતીની મહિલાઓએ સેનેટરી નેપકીન બનાવવુ અભિયાન શરુ કર્યુ, 2 લાખ ગરિમા પેડ બનાવ્યા

નાનકડા ગામની આર્થિક નબળી પરિસ્થિતીની મહિલાઓએ સેનેટરી નેપકીન બનાવવુ અભિયાન શરુ કર્યુ, 2 લાખ ગરિમા પેડ બનાવ્યા

ગામડાની મહિલાઓમાં સેનેટરી નેપકીન અંગેની ઘણી બધી જનજાગૃતિનો વ્યાપ્ત થયો છે. જે મહિલાઓ પહેલા સેનેટરી પેડ વિશે ક્યારેય કોઈ જાતની વાત કરતા પણ દૂર ભાગતી હતી તેવી મહિલાઓમાં આ અભિયાન થકી સુધારો જોવા મળ્યો છે.

Ahmedabad: મામાદેવની નાની ડેરી લોકો માટે આસ્થાનું કેન્દ્ર, બાધા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુ ચડાવે છે પાઘડી કે સિગારેટ

Ahmedabad: મામાદેવની નાની ડેરી લોકો માટે આસ્થાનું કેન્દ્ર, બાધા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુ ચડાવે છે પાઘડી કે સિગારેટ

અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમના પાછળના ભાગે રેલવે ફાટકની સમાંતરે ફૂટપાથની બાજુમાં આવેલી મામાદેવની નાની ડેરી છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad: મિત્રતા અને કોમી એકતાની મિસાલનું સ્મારક વસંત-રજબ, સ્વાતંત્ર્ય સંગ્રામના આ નવલોહિયાઓએ વહોરેલી  શહાદતની સ્મૃતિની જુઓ તસવીરો

Ahmedabad: મિત્રતા અને કોમી એકતાની મિસાલનું સ્મારક વસંત-રજબ, સ્વાતંત્ર્ય સંગ્રામના આ નવલોહિયાઓએ વહોરેલી શહાદતની સ્મૃતિની જુઓ તસવીરો

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

કાળઝાળ ગરમી વચ્ચે ડભોઈમાં સર્જાયો હિલ સ્ટોશન જેવો માહોલ
કાળઝાળ ગરમી વચ્ચે ડભોઈમાં સર્જાયો હિલ સ્ટોશન જેવો માહોલ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનુું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનુું રાશિફળ
કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું
હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
g clip-path="url(#clip0_868_265)">