10મી ચિંતન શિબિરનું સમાપાન, CM ભુપેન્દ્ર પટેલે કહ્યું ‘પ્રજા કલ્યાણના નવા રસ્તા શોધવાનું કામ કરે છે ચિંતન શિબિર’
Chintan Shibir: CM ભુપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ આપણે વધારે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ તેમ છીએ.
Latest News Updates
Most Read Stories