75 years of India’s Independence: દાંડીયાત્રા દિવસ નિમિત્તે, સોળે શણગારે ખીલ્યું અમદાવાદ, જુઓ તસ્વીરો

75 years of India's Independence Celebration: PM MODI આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત શુક્રવારે 12 માર્ચના રોજ Dandi Marchને લીલી ઝંડી બતાવી કરશે. આ નિમિત્તે સજેલું અમદાવાદ સોહામણું લાગી રહ્યું છે. જુઓ તસ્વીરો.

Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 12, 2021 | 10:43 AM
આજે એટલે કે 12 માર્ચના રોજ PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે.

આજે એટલે કે 12 માર્ચના રોજ PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે.

1 / 6
વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ચાલશે. 6 એપ્રિલ સુધી આ દાંડીયાત્રા ચાલશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાંડી ખાતે સમાપન કરાવશે. યાત્રા દરમિયાન અન્ય રાજ્યના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ચાલશે. 6 એપ્રિલ સુધી આ દાંડીયાત્રા ચાલશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાંડી ખાતે સમાપન કરાવશે. યાત્રા દરમિયાન અન્ય રાજ્યના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

2 / 6
આ તરફ ગાંધી આશ્રમમાં તેમજ રિવર ફ્રન્ટ અને અન્ય જગ્યાઓએ પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે. અમદાવાદ આ તૈયારીઓમાં સોહામણું લાગી રહ્યું છે. ઠેર ઠેર લાઈટિંગ વ્યવસ્થાનો નજારો અદ્દભુત લાગી રહ્યો છે.

આ તરફ ગાંધી આશ્રમમાં તેમજ રિવર ફ્રન્ટ અને અન્ય જગ્યાઓએ પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે. અમદાવાદ આ તૈયારીઓમાં સોહામણું લાગી રહ્યું છે. ઠેર ઠેર લાઈટિંગ વ્યવસ્થાનો નજારો અદ્દભુત લાગી રહ્યો છે.

3 / 6
આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે.

આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે.

4 / 6
આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે.

5 / 6
PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.

PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">