AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : મંગળ ગ્રહ પર ઉગી શકે છે આ છોડ, નવા અભ્યાસ પરથી થયો ચોંકાવનારો ખુલાસો

Knowledge News: મંગળ ગ્રહ પર માનવ જીવનની શકયતા શોધવા માટે અનેક ઉપગ્રહો છોડવમાં આવ્યા છે. અનેક વર્ષોથી મંગળ ગ્રહ પર મોટા મોટા અભ્યાસ થઈ રહ્યા છે. હાલમાં એક અભ્યાસમાં ચોંકવનારી વાત સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 6:51 PM
Share
મંગળ ગ્રહ (Mars) પર માનવ જીવનની શકયતા શોધવા માટે અનેક ઉપગ્રહો છોડવમાં આવ્યા છે. અનેક અવકાશ યાત્રીઓને પણ ગ્રહો પર મહિનાઓ સુધી રહેવા માટે મોકલવમાં આવે છે. અનેક વર્ષોથી મંગળ ગ્રહ પર મોટા મોટા અભ્યાસ થઈ રહ્યા છે. હાલમાં એક અભ્યાસમાં ચોંકવનારી વાત સામે આવી છે.

મંગળ ગ્રહ (Mars) પર માનવ જીવનની શકયતા શોધવા માટે અનેક ઉપગ્રહો છોડવમાં આવ્યા છે. અનેક અવકાશ યાત્રીઓને પણ ગ્રહો પર મહિનાઓ સુધી રહેવા માટે મોકલવમાં આવે છે. અનેક વર્ષોથી મંગળ ગ્રહ પર મોટા મોટા અભ્યાસ થઈ રહ્યા છે. હાલમાં એક અભ્યાસમાં ચોંકવનારી વાત સામે આવી છે.

1 / 5
મંગળ ગ્રહની માટી , વાતાવરણ અને પાણીની ઓછી માત્રાને કારણે ત્યા ખેતી કદાત અસંભવ માનવામાં આવે છે. પણ હાલમાં એક અભિયાસ પરથી જાણવા મળ્યુ છે કે ત્યા એક છોડ ઉગી શકે છે. તેનુ નામ છે. અલ્ફાલ્ફા છોડ. આ છોડ પ્રાણીઓના ઘાસચારામાં માટે વપરાય છે.

મંગળ ગ્રહની માટી , વાતાવરણ અને પાણીની ઓછી માત્રાને કારણે ત્યા ખેતી કદાત અસંભવ માનવામાં આવે છે. પણ હાલમાં એક અભિયાસ પરથી જાણવા મળ્યુ છે કે ત્યા એક છોડ ઉગી શકે છે. તેનુ નામ છે. અલ્ફાલ્ફા છોડ. આ છોડ પ્રાણીઓના ઘાસચારામાં માટે વપરાય છે.

2 / 5
વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ છોડનો મંગળ ગ્રહ પર ફર્ચિલાઈઝર તરીકે ઉપયોગ થઈ શકે છે. ત્યાર બાદ મૂળા, શલગમ અને લેટસ જેવા છોડ પણ ત્યા ઉગાડવાનો પ્રયત્ન કરી શકાય છે.

વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ છોડનો મંગળ ગ્રહ પર ફર્ચિલાઈઝર તરીકે ઉપયોગ થઈ શકે છે. ત્યાર બાદ મૂળા, શલગમ અને લેટસ જેવા છોડ પણ ત્યા ઉગાડવાનો પ્રયત્ન કરી શકાય છે.

3 / 5
એક રિપોર્ટ અનુસાર, અલ્ફાલ્ફા છોડ મંગળ ગ્રહની જવાળામુખીય માટી પર ઉગી શકે છે. કારણ કે આ છોડને પોષક તત્વો અને પાણીની ઓછી જરુર પડે છે. આ છોડની મદદથી મંગળ ગ્રહની ધરતીમાં પોષક તત્વો વધારી શકાય છે, જેથી અન્ય છોડ ઉગાડી શકાય. તે પાણીની માત્રાને સંતુલિત કરવામાં પણ ઉપયોગી સાહિત થશે.

એક રિપોર્ટ અનુસાર, અલ્ફાલ્ફા છોડ મંગળ ગ્રહની જવાળામુખીય માટી પર ઉગી શકે છે. કારણ કે આ છોડને પોષક તત્વો અને પાણીની ઓછી જરુર પડે છે. આ છોડની મદદથી મંગળ ગ્રહની ધરતીમાં પોષક તત્વો વધારી શકાય છે, જેથી અન્ય છોડ ઉગાડી શકાય. તે પાણીની માત્રાને સંતુલિત કરવામાં પણ ઉપયોગી સાહિત થશે.

4 / 5
વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ જેવી માટી અને વાતાવરણમાં આ છોડ પર પ્રયોગ કર્યો હતો. જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી.

વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ જેવી માટી અને વાતાવરણમાં આ છોડ પર પ્રયોગ કર્યો હતો. જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">