Side Effects Of Almonds: આ પાંચ લોકોએ ક્યારે પણ ન ખાવી જોઈએ બદામ નહીં તો થશે નુક્સાન

આમ તો ડૉક્ટર ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપે છે અને કહેવામાં આવે છે કે બદામ (Almonds) ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેને કારણે લોકો તેને ખાવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક લોકો માટે બદામ ખતરનાક સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:34 PM
આમ તો ડૉક્ટર ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપે છે અને કહેવામાં આવે છે કે બદામ (Almonds) ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેને કારણે લોકો તેને ખાવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક લોકો માટે બદામ ખતરનાક સાબિત થઈ શકે છે. આજે અમે એવી કેટલીક સ્થિતી વિશેની માહિતી લઈને આવ્યા છીએ કે જેમાં વ્યક્તિએ બદામ ન ખાવી જોઈએ.

આમ તો ડૉક્ટર ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપે છે અને કહેવામાં આવે છે કે બદામ (Almonds) ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેને કારણે લોકો તેને ખાવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક લોકો માટે બદામ ખતરનાક સાબિત થઈ શકે છે. આજે અમે એવી કેટલીક સ્થિતી વિશેની માહિતી લઈને આવ્યા છીએ કે જેમાં વ્યક્તિએ બદામ ન ખાવી જોઈએ.

1 / 6
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને તમે તેના માટેની દવાઓનું સેવન કરો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. દવાઓની સાથે બદામનું સેવન નુક્સાનકારક હોય શકે છે. બદામમાં મોટા પ્રમાણમાં મેંગ્નીઝ હોય છે, જેને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.

જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને તમે તેના માટેની દવાઓનું સેવન કરો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. દવાઓની સાથે બદામનું સેવન નુક્સાનકારક હોય શકે છે. બદામમાં મોટા પ્રમાણમાં મેંગ્નીઝ હોય છે, જેને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.

2 / 6
જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમણે પણ બદામનું સેવન ન કરવું જોઈએ. બદામમાં મોટા પ્રમાણમાં વિટામીન ઈ પણ હોય છે, જેના કારણે માથુ દુખવું, થાક લાગવો અને ચક્કર આવવાની સમસ્યા થાય છે.

જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમણે પણ બદામનું સેવન ન કરવું જોઈએ. બદામમાં મોટા પ્રમાણમાં વિટામીન ઈ પણ હોય છે, જેના કારણે માથુ દુખવું, થાક લાગવો અને ચક્કર આવવાની સમસ્યા થાય છે.

3 / 6

જે લોકોને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા છે, તેમણે બદામ ન ખાવી જોઈએ. જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પિડાઈ રહ્યા હોય, તેમને એવો ખોરાક ખાવાની મનાઈ હોય છે કે જેમાં ઓક્સલેટ હોય. બદામમાં પણ ઓક્સલેટ હોય છે. તેવામાં બદામ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

જે લોકોને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા છે, તેમણે બદામ ન ખાવી જોઈએ. જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પિડાઈ રહ્યા હોય, તેમને એવો ખોરાક ખાવાની મનાઈ હોય છે કે જેમાં ઓક્સલેટ હોય. બદામમાં પણ ઓક્સલેટ હોય છે. તેવામાં બદામ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

4 / 6
જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ છે, તેમણે બદામથી દૂર રહેવું જોઈએ. બદામમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સાથે જ તે ગરમ પ્રક્રૃતિની હોય છે. જેને કારણે ગેસ, એસિડિટી, અપચો અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ છે, તેમણે બદામથી દૂર રહેવું જોઈએ. બદામમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સાથે જ તે ગરમ પ્રક્રૃતિની હોય છે. જેને કારણે ગેસ, એસિડિટી, અપચો અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

5 / 6
જો તમારુ વજન વધુ છે અને તમે વજન ઘટાવવા માંગો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. બદામમાં કેલેરી વધારે હોય છે, જે વજન વધારે છે.

જો તમારુ વજન વધુ છે અને તમે વજન ઘટાવવા માંગો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. બદામમાં કેલેરી વધારે હોય છે, જે વજન વધારે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">